જામનગરની એક પરણિતાને સિક્કામાં રહેતા દહેજ ભૂખ્યા સાસરિયાનો ત્રાસ: ઘરમાંથી હાંકી કાઢયાની ફરિયાદ

On: January 4, 2022 10:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 04

જામનગરમાં રહેતી એક પરિણીતાને સિક્કા માં રહેતા તેણીના દહેજભૂખ્યા સાસરિયાઓએ મારકૂટ કરી ત્રાસ ગુજારી માવતરેથી દહેજ લઈ આવવાની માગણી સાથે હાંકી કાઢતાં તેણીએ મહિલા પોલીસ મથકમાં પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતી કૌશર મોઈન ધાનાણી નામની પરિણીતાને સિક્કામાં રહેતા તેણીના શ્વસુર પક્ષના સભ્યોએ દહેજના કારણે મારમારી ત્રાસ ગુજારી માવતરેથી દહેજ લઈ આવવાની માંગણી સાથે પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.

જેથી તેણી જામનગર માવતરે આવી ગઈ હતી, અને મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. જયાં તેણીએ પોતાના પતિ મોઇન શકીલ ધાનાણી, સસરા શકીલ સફી ભાઈ ધાનાણી,સાસુ શહેનાઝ શકીલ ધાનાણી, જેઠ સબીર ધાનાણી વગેરે સામે ફરિયાદ નોંધાવતાં તમામ સાસરિયાઓ સામે દહેજ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!