Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

નવસારીની કૉલેજે વિદ્યાર્થીઓ પાસેથી લીધેલી વધારાની ફી પરત કરવા આદેશ

On: December 29, 2021 10:55 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– એસ.એસ.અગ્રવાલ
કૉલેજે સ્ટુડન્ટ ડેવલપમેન્ટ ફંડના નામે રૃા.
3000
 વસુલતા નર્મદ યુનિ.ને
ફરિયાદ થઇ હતી

      સુરત

સ્ટુડન્ટ
ડેવલપમેન્ટના નામે રૃા.૩
,૦૦૦ વધુ ફી લેનારી નવસારીની એસ.એસ.અગ્રવાલ કોલેજ વિરુદ્વ એબીવીપી દ્વારા ફરિયાદ
થતા મામલો યુનિવર્સિટી સુધી પહોંચતા વધારાની લીધેલી ફી સાત દિવસમાં પરત કરવાનો આદેશ
કર્યો હતો.

નવસારીની
એસ.એસ.અગ્રવાલ કોલેજ ઓફ કોર્મસ એન્ડ મેનેજમેન્ટના બીબીએ સેમેસ્ટર-૬ અને બીસીએ
સેમ-૬ અને બીસીએ સેમ-૪ અને ૬ માં ભણતા વિદ્યાર્થીઓ પાસેથી સ્ટુડન્ટ ડેવલપમેન્ટ
ફંડના નામે ફીમાં વધારો કરીને ૩
,૦૦૦ જેટલી વધુ ફી લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની રજુઆતના પગલે એબીવીપી
દ્વારા ફરિયાદ થતા સિન્ડીકેટ બેઠકમાં પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો કે વિદ્યાર્થી
દીઠ ડેવલપમેન્ટ ફંડનો સમાવેશ દરેક સંસ્થાએ ટયુશન ફીમાં જ કરવાનો રહેશે. ડેવલપમેન્ટ
ફંડ સંસ્થાએ ભોગવાનું રહેશે. આ હુકમ બાદ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરવામાં
આવી હતી કે કોલેજના સંચાલકોને જુના માળખા મુજબ ફી લેવાની સુચના આપવામાં આવી છે.
અને જે વધારાની  ફી વસુલવામાં આવી છે. તે
સાત દિવસમાં પરત કરી દેવામાં આવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!