Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમરાઈવાડી વોર્ડમાં ગટરલાઈનનું કામ ખોરંભે પડતા રહીશો ત્રસ્ત બન્યાં

On: December 29, 2021 11:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,બુધવાર,29 ડીસેમ્બર,2021

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અવારનવાર શહેરને
સ્માર્ટ સિટીનો દરજજો આપવામાં આવ્યો હોવાની દુહાઈ લઈ રહ્યા છે.લેવામાં આવતી આ
દુહાઈની વચ્ચે અમરાઈવાડી વોર્ડની કડવી વાસ્તવિકતા સપાટી ઉપર આવી છે.આ વોર્ડમાં ગટરલાઈન
નાંખવાની કામગીરી છેલ્લા દસ દિવસથી અકળકારણોસર બંધ કરી દેવામાં આવી છે.રબારી
કોલોની ચાર રસ્તાથી મેટ્રો રુટ પરના દબાણો એસ્ટેટ વિભાગ દ્વારા દુર કરવામાં આવતા જ
નથી.

અમરાઈવાડી વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર જગદીશ રાઠોડની
મળેલી પ્રતિક્રીયા મુજબ
, વોર્ડમાં
પારસમણી એપાર્ટમેન્ટથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરલાઈન નાંખવાની કામગીરીનો
વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે.પરંતુ અગમ્યકારણોથી ગટરલાઈનની કામગીરી બંધ કરી
દેવામાં આવતા સમગ્ર રોડ ઉબડખાબડ બની જવા પામ્યો છે.આ અંગે સત્તાવાળાઓ તરફથી કોઈ
નકકર કામગીરી કરવામાં આવતી ના હોવાથી સ્થાનિક રહીશો ઉપરાંત વાહન ચાલકોને ભારે
પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમરાઈવાડી વોર્ડમાં જનતાનગર વિવેકાનંદ સ્કૂલ પાસે,સુભાષ માર્કેટ
પાસે
, શાંતિનગર
પાસે સ્પીડ બ્રેકરની જરૃર હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વારંવાર રજુઆત
કરવા છતાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવતા નથી.રબારી કોલોની ચાર રસ્તાથી મેટ્રોરૃટ
સુધીના રોડ ઉપર અસંખ્ય દબાણો થઈ ગયા હોવા છતાં પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ તરફથી દબાણો
દુર કરવામાં આવતા ના હોવાથી રસ્તાઓ સાંકડા બની જવા પામ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!