Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરામાં જન મહેલ સીટી બસ હબમાં લાગેલા ટાઈમ ટેબલો નીચે ઉતરાવી લેવાતા મુસાફરો મુશ્કેલીમાં

[ad_1] વડોદરા, તા. 29 નવેમ્બર 2021 સોમવાર વડોદરામાં રેલવે સ્ટેશન પાસે આવેલા જન મહેલ સીટી બસ હબમાં સિટી બસના રૂટ મુજબ ટાઈમટેબલ લગાવ્યા હતા, પરંતુ તાજેતરમાં એ ટાઈમ ટેબલ ઉતરાવી લીધા હોવાથી મુસાફરો અટવાઇ પડે છે, ટાઈમ ટેબલો હાલ ઓફિસમાં ઢગલો  થઇ પડી રહ્યા છે.  સિટી બસના સંચાલક દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને લેખિત રજૂઆત … Read more

જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન કોરોના અને મ્યુકોરમાઇકોસિસના એક-એક કેસ નોંધાયા

[ad_1] જામનગર, તા. 29 નવેમ્બર 2021 સોમવાર જામનગર શહેર અને જિલ્લામાં ધીમે ધીમે કોરોના ના કેસો સામે આવતા જાય છે, અને હાલ જી.જી.હોસ્પિટલમાં આઠથી વધુ કોરોના ગ્રસ્ત દર્દીઓ કોરોનાની સારવાર મેળવી રહ્યા છે. ત્યારે છેલ્લા 48 કલાક દરમિયાન જામનગર જિલ્લામાં કોરોના ના મામલે રાહત રહ્યા પછી શનિવારે સાંજે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વધુ એક પોઝિટિવ કેસ … Read more

45 દિવસ પછી કોવિડ સ્મશાનમાં કોરોના પ્રોટોકોલ મુજબ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા

[ad_1] ભરૂચ: ભરૂચ- અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે આજે ૪૫ દીવસ બાદ વધુ એક મૃતકને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ભરૂચના રેવાબા ટાઉનશીપમાં રહેતા ૭૩ વર્ષીય ચંદ્ર કિશોર દામજીભાઈ ભાનુશાળીનુ આજે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેઓના મૃતદેહને આજે સવારે કોવિડ પ્રોટોકોલ આધીન કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ આપવામાં આવ્યા હતા. મહત્વની બાબત છે કે … Read more

જામનગરમાં કારીગર યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળે ફાંસો ખાધો

[ad_1] જામનગર, તા. 29 નવેમ્બર 2021 સોમવાર જામનગરમાં આવાસ કોલોની વિસ્તારમાં રહેતા અને ઢોસાની રેકડીમાં ઢોસા બનાવવાનું કામ કરતા એક પરપ્રાંતીય યુવાને આર્થિક સંકડામણને કારણે જિંદગીથી કંટાળી જઇ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. જામનગરમાં ખોડીયાર કોલોની નજીક ત્રણ માળીયા આવાસ માં બ્લોક નંબર એકના રૂમ નંબર 22માં … Read more

મરોલી બજારમાં મુમુક્ષુ મા-દીકરીનો વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો : આજે દીક્ષા

[ad_1] -મુમુક્ષુઓએ છુટા હાથે વર્ષીદાન કર્યું,  મરોલી બજારમાં હજારો લોકોએ વરઘોડાના દર્શન કર્યા મરોલી નવસારી નજીકના મરોલી ખાતે મરોલી બજાર જૈન સંઘમાં જૈનાચાર્ય પૂ.રશ્મિરત્નસૂરિજી મ., પૂ.આ.પદ્મભૂષણરત્નસૂરિજી મ., પૂ.પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મ.આદિ શ્રમણ-શ્રમણી વૃંદની પાવન નિશ્રામાં મા-દીકરી મુમુક્ષુ ડિમ્પલબેન અને લબ્ધિકુમારીના ભાગવતી પ્રવ્રજ્યા પ્રસંગે વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાવુક ભક્તો મોટી સંખ્યામાં ઉમટયા … Read more

જામનગરઃ કાલાવાડમાં કાર પલટી ખાતા પતિની સામે જ પત્નીનું મોત નિપજ્યુ

[ad_1] જામનગર, તા. 29 નવેમ્બર 2021 સોમવાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના પાટિયા પાસે એક ગાયઆડી ઉતરતાં કાર પલટી મારી ગઇ હોવાથી કારમાં બેઠેલું દંપતી ખંડિત થયું છે. રાજકોટનું વિપ્ર દંપત્તિ જામકંડોરણામાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને રાજકોટ પરત ફરી રહ્યું હતું, તે દરમિયાન સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પત્નીનું પોતાના પતિની નજર સમક્ષ જ કમકમાટીભર્યુ … Read more

વડોદરા કોર્પોરેશનની 2022 ની ડાયરી હવે હાર્ડ કોપીમાં પ્રસિદ્ધ કરાશે

[ad_1] વડોદરા, તા. 29 નવેમ્બર 2021 સોમવાર  વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2022 ની ડાયરી કેન્દ્ર સરકારના આદેશ મુજબ હાર્ડ કોપી ને બદલે પી.ડી.એફ.ફોર્મેટમા ઈ ડાયરી પ્રસિદ્ધ કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ થઇ હતી, પરંતુ સ્થાયી સમિતિએ વર્ષોની પરંપરા મુજબ હાર્ડ કોપી માં જ ડાયરી પ્રસિદ્ધ કરવાનું ઠરાવ્યું છે.  કોર્પોરેશન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા હોય જાહેર જનતાને … Read more

વડોદરા: કોરોના સહાય, 569 ફોર્મ સામે 475 અરજદારોને સહાયની 2.37 કરોડ રકમ ચૂકવવામાં આવી

[ad_1] વડોદરા, તા. 29 નવેમ્બર 2021 સોમવાર કોરોનામાં મૃત્યુ પામેલા દર્દીના સ્વજનોને સરકાર તરફથી રૂપિયા 50 હજારની આર્થિક સહાય માટેના ફોર્મનું વિતરણ થઈ રહ્યું છે. કોર્પોરેશનના ચોપડે માત્ર 623 ના મોત સામે છેલ્લા પાંચ દિવસ સુધીમાં 2000થી વધુ ફોર્મનો ઉપાડ થયો છે. હાલ મંજૂર થયેલા 569 ફૉર્મ પૈકી 475 લાભાર્થીઓને સહાયની 2.37 કરોડની રકમ ચૂકવી … Read more

મીટરથી પાણી આપવાનો અગાઉની સરકારનો પ્રોજેક્ટ ખોરંભે ચડયો

[ad_1] પાણીનો બગાડ અટકાવવા માટેના પ્રોજેક્ટ  મુદ્દે સરકાર નિરસ    રાજસ્થાનના જોધપુરમાં મીટર પધ્ધતિથી પાણી આપવાની યોજના નિહાળીને અભ્યાસ કરવા ય નક્કી કર્યું હતુ    અમદાવાદ : ગુજરાતમાં  પાણીનો મોટાપ્રમાણમાં બગાડ થઇ રહ્યો છે. ઉનાળામાં પાણીની અછત સર્જાય છે. આ સજોગોમાં પાણીનો વેડફાટ અટકે તે માટે મીટરથી પાણી આપવાની યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે આયોજન … Read more

એસટી બસે એક્ટિવાને ટક્કર મારતાં પત્નીનું મૃત્યુ, પતિને ઈજા

[ad_1] ધરણીધર બ્રીજ ઉપર સાંજે જીવલેણ અકસ્માત રિક્ષાએ ટર્ન લેતા ત્રિપલ અકસ્માત: એરપોર્ટ જતા વેપારીની કારને પાછળથી બે કારની ટક્કર  અમદાવાદ : ધરણીધર બ્રીજ ઉપર એસટી બસે એક્ટિવાને ટક્કર મારતાં દંપતિ ખંડીત થયું છે. મેઘાબહેન ભાવસાર નામના મહીલાનું મૃત્યુ નિપજ્યું છે અને તેમના પતિ કીર્તિભાઈને ઈજા પહોંચી હતી. જ્યારે, ઉસ્માનપુરા અંડરબ્રિજ પાસે રિક્ષાચાલકની ઉતાવળથી ત્રણ … Read more

error: Content is protected !!