Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સુરત: સમિતિની મજુરાગેટ – ઉત્રાણની શાળાના પ્લે ગ્રાઉન્ડ ડેવલપ કરાશે

[ad_1] સુરત, તા. 29 નવેમ્બર 2021 સોમવાર  ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ખેલ કુદને પ્રોત્સાહન આપવા માટે કરેલી વાતને સુરત નગર પ્રાથમિક સમિતિના સભ્યોએ ઉપાડી લીધી છે. સમિતિના નવા શાસકોએ સમિતિની સ્કુલના મેદાનને વધુ આધુનિક બનાવવાની બાળકોમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે મજુરા ગેટ સ્કુલ સાથે સાથે ઉત્રાણ સ્કુલના ગ્રાઉન્ડને ડેવલપ કરવા … Read more

હાંસોટ-સુરત રોડ પર થયેલા અકસ્માતમાં ૧૦૮ ઇમરજન્સીના કર્મચારીઓની પ્રામાણિકતા

[ad_1] ભરૂચ: ગતરોજ તા.ર૮મીના રોજ ભરૂચનાં હાંસોટ ગામ ખાતેથી પસાર થતાં હાંસોટ અને સુરત જવાના રોડ ઉપર એક કાર અને મીની લકઝરી બસનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ૧પ જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જેને લઈ ૧૦૮ ઈમરજન્સી સેવાનાં માધ્યમથી તેઓને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આવ્યા હતાં.  મળતી માહિતી અનુસાર હાંસોટથી … Read more

જેસીઆઈ ભરૂચ દ્વારા એવોર્ડ અને શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

[ad_1] ભરૂચ: જેસીઆઇ ભરૂચ દ્વારા ૫૭મો એવોર્ડ અને  ૫૮મા શપથ ગ્રહણ સમારોહ નું ભવ્ય આયોજન BDMA હોલ ખાતે કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ જેસી જગદીશ પટેલ સ્વાગત પ્રવચનમાં મહિમાનો અને દરેક મેમ્બર ને આવકાર્યા હતા. સમારંભના મુખ્ય વક્તા તરીકે જેસી રોહિત મહેતા અને અતિથી વિષેશ તરીકે જેસી વિકાસ પટેલે હાજરી આપી હતી. પ્રમુખ દ્વારા આખા … Read more

મહેગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બે આશાસ્પદ યુવાનોના મોત

[ad_1] ભરૂચ:  મહેગામ થી મનાડ જતા માર્ગ પર આજે સવારના 6.30 કલાકે પુર ઝડપે આવતી ઝાયલો કાર અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. આજે વહેલી સવારે દહેજ ખાતે મહેગામના એકજ ફળીયામાં રહેતા  પ્રદિપ ગોહિલ દહેજ ખાતે મેઘમણી કંપનીમાં અને પ્રશાંત ગોહીલ જી.એન.એફ.સી દહેજ ખાતે … Read more

સુરત: સારથી ભંડારીએ વેઇટ લિફ્ટિંગમાં 16મી વખત ગોલ્ડ મેડલ મેળવ્યો

[ad_1] સુરત, તા. 29 નવેમ્બર 2021 સોમવાર અમદાવાદ ખાતે યોજાયેલી ગુજરાત વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં સુરતના સારથી ભંડેરીએ ૧૬મી વખત ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. સારથીએ 109+ કેટેગરીમાં 120 સ્પર્ધકોને હરાવીને મેડલ જીત્યો છે. અમદાવાદના ધંધુકા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગત રવિવારે સિનિયર ઓલ ગુજરાત વેઇટ લિફ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, … Read more

સુરતમાં ચાર દિવસમાં બીજો ડોઝ મુકાવી દોઢ લાખ લોકો તેલ લઈ ગયા

[ad_1] સુરત, તા. 29 નવેમ્બર 2021 સોમવાર સુરતમાં કોરોનાનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે. બીજા ડોઝ માટે પાલિકાએ તેલ આપવાનું નક્કી કરાયા બાદ ચાર દિવસમાં દોઢ લાખથી વધુ લોકો બીજો ડોઝ લઈને તેલ લઈ ગયા છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં છ લાખ લોકો એવા છે કે જેઓએ પહેલો ડોઝ લીધો હોય અને 84 … Read more

ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા જૂની પેન્શન યોજનાને લાગુ કરવા કલેકટરને રજૂઆત

[ad_1] ભરૂચ: જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભરૂચ જિલ્લા દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ભરૂચ જિલ્લા દ્વારા કલેકટરને એક આવેદનપત્ર સુપ્રત કરાયું હતું જેમાં જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવા તેમજ વિવિધ માંગણીઓને લઈ કલેક્ટરને રજૂઆત કરાઇ હતી અને ભરૂચ કલેકટર … Read more

ભરૂચના 2 સાઇક્લિસ્ટ આંતરરાષ્ટ્રીય સાયક્લિંગ ઈવેન્ટમાં ભાગ લીધો

[ad_1] ભરૂચ: સુરત ખાતે યોજાયેલા Audax india randonneurs (FRANCE) દ્વારા   200 KM. BRM(BREVETS DE RANDONNEUR MONDIAUX) સાયક્લિંગ ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં ભરૂચ જિલ્લા ના 2 સાઇક્લિસ્ટ અંકલેશ્વર ના નિલેશ ચૌહાણ અને ભરૂચ નાં શ્વેતા વ્યાસ ભાગ લઈ ને સફળતા પૂર્વક 200 KM સાયક્લિંગ પૂણઁ કયુઁ હતું.  BMR સાયક્લિંગ નાં નિતી નિયમો આંતરરાષ્ટ્રીય સ્તરે એક જ … Read more

સુરત: વરાછા ગરનાળા નજીકની જગ્યાનો કબ્જો લઈ બોટલનેક દુર થતા પાલિકા-પોલીસને થોડી રાહત

[ad_1] સુરત, તા. 29 નવેમ્બર 2021 સોમવાર  સુરત મ્યુનિ. તંત્રએ ટ્રાફિકની સમસ્યાનો હલ કરવા માટે વરાછા રોડ ગરનાળા બહાર થથા બોટલનેકની જગ્યા રેલ્વે વિભાગ પાસે લીઝ પર લીધી છે. આ જગ્યાનો કબ્જો પાલિકાએ લીધાના બે ત્રણ દિવસમામં જ લંબે હનુમાન રોડ ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું હતું. જેના કારણે પાલિકાએ કબ્જો લઈન બોટલનેક દુર … Read more

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં આંશિક રાહત: ભેજ અને પવન ઘટ્યો

[ad_1] જામનગર, તા. 29 નવેમ્બર 2021 સોમવાર જામનગર શહેર અને જિલ્લામાં ગઈ કાલે રાત્રિથી ઠંડીમાં આંશિક રાહત જોવા મળી છે. ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી પરત ફર્યો હોવાથી ઠંડી ઘટી છે. સાથોસાથ વહેલી સવારે ભેજનું પ્રમાણ ઘટ્યું છે, અને પવન માં પણ રાહત અનુભવાઇ છે. જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસ પહેલા ઠંડીનો પારો નીચે … Read more

error: Content is protected !!