કરદાતાઓની ફરિયાદનો નિકાલ કરવા ડિસેમ્બરમાં ઓપન હાઉસ
[ad_1] આવકવેરા અધિકારીઓની નવી યુક્તિ, ડિમાન્ડ નોટિસ આપો અને રોકડી કરી લો અમદાવાદ : આવકવેરાના આકારણી અધિકારીઓ મોટી રકમના વેરાની ડીમાન્ડ ઊભી કરીને પછી તે કરદાતા પાસેથી રોકડમાં વહેવારો કરી લઈને વેરાની ઊભી કરવામાં આવેલી ડીમાન્ડ વરસો સુધી વસૂલ કરતાં જ ન હોવાની અને કરદાતાઓની જફા વધારતા હોવાની એક ફરિયાદ પ્રિન્સિપાલ ચીફ કમિશનરને કરવામાં આવી … Read more




