Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મહેસાણા જિલ્લામાં 52.2 ટકા લોકોએ રસીના બન્ને ડોઝ લીધા,47.8 ટકા બાકી

[ad_1] મહેસાણા, તા.2 છેલ્લાં દોઢેક વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાએ સેંકડો લોકોને અજગરી ભરડામાં  લીધા હતા. તો વળી, અસંખ્ય કોરોનાના દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા છે. મહેસાણા જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાની પ્રથમ બાદ બીજી લહેરમાં લોકો સપડાઈ જતાં ખાનગી અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ ગયા હતા. દરમિયાનમાં સરકારે કોરોના વેક્સિનેશનની કામગીરી હાથ ધરી છે. જેમાં મહેસાણા … Read more

સમરસ હોસ્ટેલમાં પ્રવેશ માટે ૨૫ વર્ષ વયમર્યાદા દૂર કરાઈ

[ad_1] અમદાવાદ વિદ્યાર્થીઓના વિરોધને પગલે અંતે સરકારે સમરસ હોસ્ટેલોમાં પ્રવેશ માટે નક્કી કરાયેલી ૨૫ વર્ષ વયમર્યાદા દૂર કરી દીધી છે.આ માટે સરકારે ઠરાવ કરી આ નિર્ણય જાહેર કર્યો છે.જો કે બાકીની તમામ શરતો યથાવત રખાઈ છે. અનુસૂચિત જાતિના સરકારી છાત્રાલયોમાં અભ્યાસક્રમવાર નક્કી થયેલા પ્રવેશ ધોરણો અને પ્રવેશના નિયમોમાં ૨૫ વર્ષની વયમર્યાદા રાખવામા આવી હતી.૨૫ વર્ષથી … Read more

ડીસામાં છાકટા બનેલા ટીડીઓના વર્તનથી વિદ્યાર્થીઓનો હોબાળો

[ad_1] ડીસા, તા.2 સરકારી બાબુઓ જ્યારે જવાબદાર પોસ્ટ પર હોય છે ત્યારે અરજદારોની અરજીઓ અને જરૃરી કામો પૂર્ણ કરવા અને જનહિતમાં કામ કરવા સરકારી નીતિ અને પરિપત્રોએ બંધાયેલ હોય છે. જોકે ચાલુ ફરજે ડીસા ટીડીઓ નશાયુક્ત હાલતમાં ટુન્ન થઇ બેદરકારી દાખવતા ડીસા તાલુકા કચેરીમાં પોતાના ક્રીમીલેયર સટફિકેટ કઢાવવા આવેલ વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો. મામલો એટલી … Read more

અમદાવાદમાં કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા

[ad_1] અમદાવાદ,મંગળવાર,2 નવેમ્બર,2021 અમદાવાદમાં મંગળવારે કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.સારવાર લઈ રહેલા નવ દર્દી સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.સોમવારે શહેરમાં કોરોનાના ત્રણ કેસ નોંધાયા હતા.મ્યુનિ.તંત્ર તરફથી ૨૦૬૨ લોકોને કોરોના રસીનો પહેલો તથા ૮૪૫૧ લોકોને બીજો ડોઝ મળી કુલ ૧૦૫૧૩ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી. બી.આર.ટી.એસ. અને … Read more

તહેવાર ટાંણે સ્નેચરો પણ સક્રિય : સિટીલાઇટ અને ઉધના-મગદલ્લા રોડ પર સ્નેચરો ત્રાટકયા, બે ચેઇન આંચકી

[ad_1] – પંદર મિનિટમાં બે સ્થળેથી કોલેજીયન અને રત્નકલાકારના ગળામાંથી રૂ. 50 હજાર રૂ. 61,500 ની ચેઇન તોડી ફરારસુરતશહેરમાં સક્રિય થયેલા ચેઇન સ્નેચરોએ સિટીલાઇટ રોડ અણુવ્રત દ્વાર નજીક કોલેજીયનના ગળામાંથી રૂ. 50 હજાર અને ઉધના-મગદલ્લા રોડ પર નવજીનવ સર્કલ પાસે ચાલુ બાઇકે રત્નકલાકારના ગળામાંથી રૂ. 63,100 ની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. માત્ર પંદર … Read more

ગુજરાતમાં 571 પોલીસ કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી: 19 ફરિયાદ

[ad_1] ગ્રેડ પે મામલે હજુ પણ સોશિયલ મિડિયામાં આંદોલન ગ્રેડ-પે ના પ્રશ્નના ઉકેલ માટે વિશેષ કમિટીની રચના બાદ કોઇપણ રીતે  આંદોલન  ન  કરવા ડીજીપીએ સૂચના આપી હતી અમદાવાદ : ગ્રેડ પેના મામલે રાજ્યમાં શરૂ થયેલા આંદોલન બાદ સરકારે પ્રશ્નોનાના નિરાકરણ માટે  ખાસ કમિટીની રચના કરીને તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી. આ સાથે રાજ્ય … Read more

કરદાતા રિટર્નમાં તે નહિ દર્શાવે તો આવકવેરાની નોટિસ મળશે સીબીડીટીએ નવું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ બહાર પાડયું

[ad_1] અમદાવાદ: કરદાતાઓ કરેલા રોકાણ અને ખરીદીની બારીકમાં બારીક વિગતો મળી રહે તે માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આવકવેરાના પોર્ટલ પર કોમ્પ્લાયન્સ કરવા માટે નવું એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ અપલોડ કર્યું છે. વર્ષ દરમિયાન કરદાતાઓ કરેલી ખરીદી અને વેચાણના વહેવારોની મોટાભાગની વિગતો તેમાં રિફ્લેક્ટ થઈ જશે. આ સાથે જ કરદાતાના દરેકે દરેક આર્થિક વહેવારો પર … Read more

આણંદ જિલ્લામાં નીટનુ પરિણામ જાહેર થતાં પ્રવેશ પ્રક્રિયામા વેગ વર્તાશે

[ad_1] – વિવિધ ફેકલ્ટીઓમા પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થશે – ઉંચુ પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓમાં ખુશી, નબળુ રીઝલ્ટ ધરાવતા વિદ્યાર્થીઓમાં ગમનો માહોલ  વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામા ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગત સપ્ટેમ્બર માસમાં યોજાયેલી નીટનુ પરિણામ જાહેર થતાં મોડે-મોડે છતાં જાહેર થયેલા પરિણામને લઇને ઉચું રીઝલ્ટ ધરાવતા વિદ્યાર્થીઓમા ખુશી અને નબળુ રીઝલ્ટ ધરાવતા વિદ્યાર્થીઓમા ગમનો … Read more

રાજકોટ ડિસ્ટ્રિક્ટ જજના પરિપત્રથી વકીલો નારાજ, હાઈકોર્ટને રજૂઆત

[ad_1] – એડવોકેટ્સની ગરિમાનું અપમાન, વકીલને સાંભળ્યા વગર તેના વિરુધ્ધ એકતરફી નોંધ ગેરકાયદે ગણાવી પરિપત્ર રદ રાજકોટ બારની માંગ – વકીલે ગેરવર્તણુક કર્યાનું જે જણાવે તે જ પોતાના કેસનો ન્યાય તોળી શકે? રાજકોટ રાજકોટના ડિસ્ટ્રીક્ટ જજએ ગત તા.૧૮-૧૦ના જિલ્લામાં અદાલતી કાર્યવાહી દરમિયાન કોઈ વકીલ દ્વારા ન્યાયાધિકારી સામે ગેરવર્તણુક કરાય કે ઉંચા અવાજે બોલે કે અદાલતની … Read more

નીટ પરીક્ષાનુ પરિણામ જાહેરઃ વડોદરાના વિદ્યાર્થીએ દેશમાં ૧૪૩મો ક્રમ મેળવ્યો

[ad_1] વડોદરાઃ મેડિકલમાં અભ્યાસ માટે દેશવ્યાપી સ્તરે લેવાયેલી  નીટ(નેશનલ એલિજિબિલિટી  એન્ટ્રન્સ ટેસ્ટ)પરીક્ષાનુ પરિણામ સોમવારે રાત્રે જાહેર થયુ હતુ.વડોદરા શહેરના પવિત્ર ગોયલે દેશમાં ૧૪૩મો ક્રમ મેળવ્યો છે.આ ઉપરાંત વડોદરાના ૧૦ જેટલા વિદ્યાર્થીઓએ દેશના ટોપ-૧૦૦૦માં સ્થાન મેળવ્યુ છે.વડોદરામાંથી લગભગ ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા આપી હતી.હવે નીટ પરીક્ષાના રિઝલ્ટના આધારે મેડિકલ કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. … Read more

error: Content is protected !!