દિવાળી નિમિતે અમદાવાદથી એસ.ટી.ની 686 એકસ્ટ્રા બસો દોડી
[ad_1] અમદાવાદ,તા.03 નવેમ્બર 2021, બુધવાર અમદાવાદથી આજે બુધવારે ૯૫ જેટલી એસ.ટી.બસો દિવાળી નિમિતે એકસ્ટ્રા સંચાલનમાં ઉપાડવામાં આવી હતી. ગઇકાલે મંગળવારે પંદર હજાર જેટલા મુસાફરોને લઇને ૨૮૭ એકસ્ટ્રા બસો અમદાવાદથી દોડી હતી. આજે બુધવારે પણ અમદાવાદના બાપુનગર, કૃષ્ણનગર, રાણીપ, નહેરૂનગર, પાલડી, નરોડા, સીટીએમ, ગીતા મંદિર સહિતના વિવિધ બસ મથકો પર મુસાફરોની ખીચોખીચ ભીડ જોવા મળી હતી. … Read more




