Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

દિવાળી નિમિતે અમદાવાદથી એસ.ટી.ની 686 એકસ્ટ્રા બસો દોડી

[ad_1] અમદાવાદ,તા.03 નવેમ્બર 2021, બુધવાર અમદાવાદથી આજે બુધવારે ૯૫ જેટલી એસ.ટી.બસો દિવાળી નિમિતે એકસ્ટ્રા સંચાલનમાં ઉપાડવામાં આવી હતી. ગઇકાલે મંગળવારે પંદર હજાર જેટલા મુસાફરોને લઇને ૨૮૭ એકસ્ટ્રા બસો અમદાવાદથી દોડી હતી. આજે બુધવારે પણ અમદાવાદના બાપુનગર, કૃષ્ણનગર, રાણીપ, નહેરૂનગર, પાલડી, નરોડા, સીટીએમ, ગીતા મંદિર સહિતના  વિવિધ બસ મથકો પર મુસાફરોની ખીચોખીચ ભીડ જોવા મળી હતી. … Read more

કુંભારવાડામાં લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ ઉભો કરતા શખ્સ સામે ગુનો નોંધાયો

[ad_1] – ફટાકડાના સ્ટોલમાં ગઈકાલે સમી સાંજે આગ ભભુકતા લોકોના ટોળા ઉમટયા હતા – જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ઉલ્લઘન સબબ પોલીસ કાર્યવાહી : શખ્સની અટક ભાવનગર : ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગઈકાલે સમીસાંજના સુમારે ફટાકડાના સ્ટોલમાં આગ ભભુકી ઉઠી હતી. જેને લઈ લોકોના ટોળા ઉમટી પડયા હતા. જ્યારે પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી તપાસ હાથ … Read more

38 હજાર રહેઠાણોના સર્વેમાં મચ્છરોના 560 બ્રિડીંગ મળ્યા

[ad_1] – આણંદ જિલ્લામાં દિવાળી પહેલા આરોગ્ય વિભાગ દ્વારા – 1.39 લાખ જળપાત્રોની ચકાસણી દરમ્યાન 602 પોરા જોવા મળ્યા વલ્લભવિદ્યાનગર : આણંદ જિલ્લામાં મચ્છરજન્ય બિમારીઓના વધતા વાવર વચ્ચે જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા વીતેલા સપ્તાહમાં જિલ્લા-શહેરી વિસ્તારમાં ૩૮ હજાર રહેઠાણોનો સર્વે કરવામા આવ્યો હતો. જેમાં મચ્છરોના ૫૬૦ બ્રિડીંગ મળી આવ્યા હતા. જયારે ૧.૩૯ લાખ જળપાત્રોની ચકાસણી … Read more

બહારગામ જવા ધસારોઃ વડોદરા એસટી ડિવિઝને વધુ ૪૫ બસો દોડાવી

[ad_1] વડોદરાઃ દિવાળીના તહેવારો અને વેકેશનના પગલે બહારગામ જવા માટે લોકોના ધસારાના કારણે વડોદરા એસટી ડિવિઝન દ્વારા વધુ ૪૫ બસો મુકવામાં આવી છે. એસટી ડિવિઝનના સૂત્રોએ કહ્યુ હતુ કે, કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થઈ ગયુ હોવાથી લોકો બહારગામ જવા માટે ધસારો કરી રહ્યા છે.સરકારે વેકેશન પણ લંબાવી દીધુ હોવાથી એસટી બસમાં મુસાફરી કરવા માટે … Read more

કપરાડાના અંભેટી થી 6 ટેમ્પો ભરી બિનવારસી સાગી લાકડા નો જથ્થો મળી આવ્યો ,સરોધી વિસ્તારના ઇશમના હોવાની આશંકા

કપરાડા તાલુકાના અંભેટી સાદરવેરી તેમજ સ્કૂલ ફળીયા વિસ્તાર માં ખુલ્લી જગ્યા માં ખેતર માં સાગી ઇમારતી લાકડા નો જથ્થો હોવની બાતમી જંગલ વિભાગ નાનાપોઢા ના અધિકારી ને મળતા તેઓ સ્થળ ઉપર પોહચી પૂછ પરછ હાથ ધરી હતી જોકે લાકડા બિંનવારસી હોવાનું જમીન માલિકે જંગલ વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછ પરછ માં જણાવ્યુ હતું મહત્વ … Read more

સુરત: માંડવી દક્ષિણ રેન્જમાંથી ફરી એકવાર વન વિભાગે સાગી લાકડા ચોરોને ઝડપી પાડ્યા

[ad_1] સુરત, તા. 3 નવેમ્બર 2021 બુધવાર છેલ્લા કેટલાક વર્ષોમાં જંગલોમાં સાગી લાકડાની ચોરીના બનાવોમાં વધારો જોવા મળ્યો છે. સાગની કિંમત પણ વધુ હોય છે, જેથી જંગલો માં સૌથી વધારે લાકડાની ચોરીના બનાવો પણ બનતા રહે છે. જો કે વન વિભાગ દ્વારા આ અંગે દેખરેખ રાખી લાકડા ચોરો ને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.  … Read more

મંદીથી મુંઝાયેલા વેપારીઓનાં ચહેરા ખિલ્યા : બજારોમાં દિવાળીની રોનક જામી, ખરીદી માટે થતી પડાપડી

[ad_1] – તહેવારોને લઈને બજારમાં ખરીદીનો માહોલ જામ્યો, રેસ્ટોરાંમાં લંચ અને ડીનર માટે કલાકોનું વેઇટિંગ અમદાવાદ, તા. 3 નવેમબર 2021, બુધવાર અમદાવાદ સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસથી બજારો સુમસામ જોવા મળી હતી પરંતુ છેલ્લા બે દિવસથી બજારમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. અને લોકોમાં ખરીદીનાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળી તેમજ નુતન વર્ષના … Read more

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા ગૌવંશને કતલખાને મોકલવાના પ્રકરણના ફરાર આરોપીને પકડી લેવા કરાઇ રજૂઆત

[ad_1] જામનગર,તા.3 નવેમ્બર 2021,બુધવાર જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાંથી 5 મહિના પહેલાં ગૌવંશને કતલખાને મોકલવા અંગેના પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર નાસ્તો ફરે છે, જે હાલ ધ્રોળ પંથકમાં ખુલ્લેઆમ ભટકતો હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા આરોપીને પકડી લેવા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ગૌરક્ષા ટીમ દ્વારા સોયલ ટોલનાકા … Read more

સુરત: દિવાળી પહેલા કોઝવે ખુલ્લો મુકતા ટ્રાફિક સમસ્યામાં થોડી રાહત

[ad_1] – ઉકાઇ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો સુરત,તા.3 નવેમ્બર 2021,બુધવાર સુરતમાંથી પસાર થતી તાપી નદી પર બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે સપાટીમાં ઘટાડો થતાં આજે કોઝવે વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો છે. દિવાળી પહેલા વિયર કમ કોઝવે ખુલ્લો મુકાતા ટ્રાફિકની સમસ્યામાં રાહત થઇ છે. સુરતમાંથી પસાર થતી તાપી … Read more

વડોદરામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પકડી પાડવા કોર્પોરેશન પાસે સ્ટાફ અપૂરતો

[ad_1] – માત્ર આઠ જ ફૂડ સેફટી ઓફિસર છે – ખાદ્ય પદાર્થોના સેમ્પલો પૂરતી સંખ્યામાં લઈ શકાતા નથી – છેલ્લા દસ વર્ષમાં કોઈને સજા થઈ નથી વડોદરા,તા.3 નવેમ્બર 2021,બુધવાર શહેરમાં સરકારની ગાઈડલાઈન મુજબ દર એક લાખની વસ્તીએ એક ફૂડ સેફટી ઓફિસર હોવો જોઈએ તેના બદલે હાલ માત્ર આઠ ફૂડ સેફટી ઓફિસર ફરજ બજાવી રહ્યા છે. … Read more

error: Content is protected !!