Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

તરૂણીએ ડ્રગ્સ પેડલરોની સ્ટોરી ઉપજાવી કાઢી હતી, હેરાન કરતા શખ્સ સામે પોક્સો

[ad_1] – રાજકોટમાં પોલીસને ધંધે લગાડનાર તરૂણીએ આખરે હકીકતો જણાવી – પરાણે સંબંધ બાંધવાનું કહેનાર શખ્સ રાત્રે ઘરે મળવા આવતા માતા-પિતા પાસે ભાંડો ન ફૂટે તે માટે ફીનાઈલ પી લીધું હતું રાજકોટ : શહેરના આકાશવાણી ચોક વિસ્તારમાં રહેતી એક તરૂણીએ ગઈ તા.રપ મીએ ફીનાઈલ પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં તેણે પોલીસને ડ્રગ … Read more

જુહાપુરામાં ગેરકાયદે દુકાનો તોડી પડાઈ

[ad_1] અમદાવાદ,ગુરુવાર,28 ઓકટોબર,2021 દક્ષિણ-પશ્ચિમ ઝોના મકતમપુરા વોર્ડમાં આવેલા જુહાપુરા વિસ્તારમાં ગુરૃવારે એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધવામાં આવેલી બે દુકાનો તોડી પાડવામાં આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ,મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે જુહાપુરામાં ટી.પી.સ્કીમ. નંબર-૯૩-બી ના ફાયનલ પ્લોટ નંબર-૯-૨, મેમણ હોલ રોડ ઉપર આવેલી આમિર પાર્ક સોસાયટી પાસે ૧૩૫ ચોરસ ફૂટ જગ્યામાં બાંધવામાં આવેલી બે દુકાનોના બાંધકામ … Read more

નવી સિવિલના ઓપરેશન થિયેટરનાં બ્લોક સામે સ્લેબના પોપડા પડયા

[ad_1] – સદ્ભાગ્યે ઘટના વેળા સ્થળ પર કોઇ હાજર કે અવર જવર નહી હોવાથી ઇજા કે જાનહાની ટળી         સુરત,: નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત થઇ ગઈ  ેહોવાના કારણે અવાર નવાર સ્લેબના ભાગ તેમજ પોપડા પડવાનો સિલસિલો યથાવત છે. આજે સવારે પણ સિવિલના ઓપરેશન થિયેટર બ્લોક પાસે સ્લેબનાં ટુકડા પડયા હતા.જોકે સદનસીબે કોઈ જાનહાનિ … Read more

MBBSમાં પ્રથમ વર્ષ પાસ કર્યા વિના બીજા વર્ષમાં પ્રવેશ નહીં

[ad_1] મેડિકલ કમિશનની વિદ્યાર્થીઓ માટે સ્પષ્ટતા  બીજા વર્ષની ટ્રેનિંગ માટે પ્રથમ વર્ષની ફાઈનલ પરીક્ષા વિદ્યાર્થીએ પાસ કરવી ફરજિયાત અમદાવાદ : નેશનલ મેડિકલ કમિશને યુજી મેડિકલ-એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે મેડિકલ કાઉન્સિલના નિયમ મુજબ પ્રથમ વર્ષ પાસ કર્યા વગર બીજા વર્ષમાં પ્રવેશ નહી મળી શકે. એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ  બીજા વર્ષની … Read more

રાજસ્થાન સેવા સમિતીની ચૂંટણીમાં પ્રોક્સીને મુદ્દે યુદ્ધ જેવી સ્થિતિ

[ad_1]   અમદાવાદ: રાજસ્થાન સેવા સમિતિની ૩૧મી ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં પ્રોક્સીને મુદ્દે બે જૂથો સામસામે યુદ્ધે ચડયા હોય તેવી સ્થિતિ છે. એકતા પેનલની તરફેણમાં ૭૫૪ પ્રોક્સી આવી છે. જ્યારે સંસ્કાર પેનલની તરફેણમાં ૬૮૮ પ્રોક્સી આવી છે. તેમાંથી બંને તરફ ૨૮૦-૨૮૦ પ્રોક્સી કપાઈ છે. તેથી પ્રોક્સી આપનારાઓએ મત આપવા ઉપસ્થિત થવું પડશે. તેથી સંસ્કાર પેનલના ૪૦૨ … Read more

સીએના મુખ્ય વિષયોની પરીક્ષા પણ ઓપન બૂક એક્ઝામ સિસ્ટમ પ્રમાણે લેવાશે

[ad_1] વડોદરાઃ સીએની પરીક્ષામાં હવે ઓપન બૂક એક્ઝામ સિસ્ટમ પર વધારે ભાર મુકવામાં આવશે અને બહુ જલ્દી સીએ ફાઈનલના મુખ્ય વિષયોની પરીક્ષા પણ ઓપન બૂક એક્ઝામ સિસ્ટમથી લેવાશે તેમ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાના પ્રમુખ નિહાર જંબુસરીયાએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યુ હતુ. તેઓ સીએની વડોદરા બ્રાન્ચના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા.આ દરમિયાન પત્રકારો … Read more

દિવાળીના તહેવારોમાં રાત્રિ કરફ્યૂમાં રાહત મળી, ગૃહ વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

[ad_1] ગાંધીનગર, તા. 28 ઓક્ટોબર 2021, ગુરૂવાર રાજ્યમાં જીવલેણ કોરોના વાઇરસની બીજી લહેરનો કહેર ઘટયો છે, બીજી તરફ તહેવારની સીઝન પણ શરૂ થઈ છે ત્યારે આ વચ્ચે સંક્રમણની બાબતને ધ્યાનમાં લેતા રાગૃહ વિભાગે નવું જાહેરનામુ બહાર પાડી 8 શહેરોમાં તારીખ 30-10-2021થી તારીખ 30-11-2021 સુધી દરરોજ રાત્રીના 01.00 કલાકથી સવારના 5.00 કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અલમાં … Read more

આશ્રમે જતા ન હોવાના મનદુઃખના કારણે શિષ્ય પર ગુરૂ સહિત બે સાધુનો હુમલો

[ad_1] ઇજાગ્રસ્ત સાધુને પોલીસે આવી સારવારમાં ખસેડયા  જૂનાગઢ : જૂનાગઢનાં વડાલ રોડ પર આવેલા નીલકંઠ મહાદેવ મંદિર ખાતેના આશ્રમે આવતા ન હોવાથી ગુરૂ અને અન્ય એક સાધુએ શિષ્ય પર લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી ઇજા કરી હતી.અને ગુરૂએ શિષ્યની જટા કાપી નાખી હતી.આ અંગે જાણ થતાં પોલીસે ત્યાં જઈ ઇજાગ્રસ્ત સાધુને સારવારમાં ખસેડયા … Read more

વડોદરાને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત બનાવવાના ટાર્ગેટ સાથેનું અભિયાન શરૂ

[ad_1] – ભિક્ષુકોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ આવરી લઇ યુનિક આઈડી નંબર અપાશે વડોદરા,તા.28 ઓક્ટોબર 2021,ગુરૂવાર વડોદરા શહેરને 100 દિવસમાં ભિક્ષુકમુક્ત બનાવવાના ટાર્ગેટ સાથે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતના મોટા શહેરોમાં આ ઝુંબેશ આજથી શરૂ થઇ છે. જેનો પ્રારંભ વડોદરાથી થયો છે. આજ બપોર પછી પોલીસ વિભાગ દ્વારા શહેરની ભિક્ષુકમુક્ત બનાવવાની ડ્રાઇવ શરૂ … Read more

દિવાળીના તહેવારને લઇને 3 ટ્રેનમાં વધારાના કોચ જોડાશે

[ad_1] અમદાવાદ,તા.27 ઓક્ટોબર 2021, બુધવાર અમદાવાદ-બરૌની, અમદાવાદ-ગોરખપુર અને ભુજ-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનમાં વધારાના કોચ જોડાશે. દિવાળીના તહેવારોને ધ્યાને લઇને તા. ૨૯ ઓક્ટોબરથી નવેમ્બર માસના અંત સુધી ઉપરોક્ત ટ્રેનોમાં એક વધારાનો સ્લીપર કોચ જોડવામાં આવશે જ્યારે ભુજ-બાન્દ્રા ટર્મિનસમાં એક થર્ડ એસી કોચ જોડાશે. [ad_2] Source link

error: Content is protected !!