Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ગરીબોની કસ્તુરી ડુંગરીના ભાવમાં ભડકો કિલોના ભાવ રૂપિયા 60 એ પહોંચ્યો

[ad_1] હિંમતનગર તા. 28 દિવાળીના તહેવારોના સમયે જ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચતા ડુંગળીના ભાવે લોકોને રડાવી દિધા છે  હિંમતનગર પથકમાં દિવાળી ટાણે જ ડુંગેેેેળીના ભાવમાં ભડકો થતા તહેવારોની મોસમમાં વિવિધ મોર્ચે મોઘવારીનો સામનો કરી રહેલી જનતાને હવે ફરી એક વાર ડુંગળીના વધેલા ભાવને કારણે બજેટ ખોરવાઈ રહ્યુ છે. રૃા. ૩૦ થી રૃા. … Read more

'છોટીકાશી' થી પ્રચલિત એવા જામનગર શહેરમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉજવણી માટે લોકોમાં ઉત્સાહ

[ad_1] – જામનગરની મુખ્ય બજારોમાં ઘરવખરી સહિતની ખરીદી માટે રોનક દેખાઇ: ઘર સજાવટની વસ્તુઓમાં ગૃહિણીનો ઉત્સાહ જામનગર,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર છોટીકાશીના નામથી પ્રચલિત અને પ્રત્યેક ધાર્મિક અને સામાજિક તહેવારોમાં સદાય અગ્રેસર રહેતા જામનગર શહેરમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારને અનુલક્ષીને બજારમાં હવે રોનક જોવા મળી છે. આથી વેપારીના મુખ મલકાયા છે. તેમજ બજારોમાં પણ ધીમે ધીમે … Read more

જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતી પરિણીતા મીણબત્તીની જાળે દાઝી ગયા પછી સારવારમાં મૃત્યુ

[ad_1] – દિવાળીના તોરણ બનાવતી વેળાએ રેશમની દોરી ચોંટાડવા માટે સળગાવેલી મીણબત્તી અગ્નિ અકસ્માતનું કારણ બની જામનગર,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર જામનગરના ગોકુલ નગર રડાર રોડ વિસ્તારમાં રહેતી એક પરિણીતા પોતાના ઘેર દિવાળીના તોરણ બનાવતી હતી, જે દરમિયાન મીણબત્તી રેશમના કપડાને અડી જતાં ગંભીર સ્વરૂપે દાઝી ગયા પછી તેણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. આ અગ્નિ … Read more

જામનગરમાં ગઈકાલે ગુરૂપુષ્યામૃત યોગમાં પણ સોના-ચાંદીના ઘરેણાં ખરીદવા માટે લોકોએ મુહૂર્ત સાચવ્યું

[ad_1] – લાઇટ વેઇટના ઘરેણાં તેમજ સોનાની ગીની અને ચાંદીના આભૂષણો ખરીદીને લોકોએ ઉત્સાહ જાળવ્યો જામનગર,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર જામનગર શહેરની જનતા શોખીન પ્રિય તો છે જ ઉપરાંત શુકનવંતી ખરીદીમાં પણ વધુ આકર્ષિત રહે છે. જે મુજબ ગઈકાલે ગુરુપુષ્યામૃત યોગને અનુલક્ષીને સોના-ચાંદીના ઘરેણાં- આભૂષણો વગેરેની ખરીદી કરીને મુહૂર્ત સૂચવ્યું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન જામનગર … Read more

વડોદરા: ખંડેરાવ માર્કેટમાં વેપારીઓની બેદરકારીના પગલે આડેધડ વાહનો પાર્ક કરતા રસ્તો બંધ

[ad_1] વડોદરા,તા.29 ઓક્ટોબર 2021,શુક્રવાર સ્માર્ટ સિટીની ગુલબાંગો પોકારતું વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ફરતેના દબાણો અને ગંદકી દૂર કરવામાં નિષ્ફળ નિવડયુ છે. પાલિકાના પાપે સ્થાનિક રહીશો વર્ષોથી હાલાકીનો સામનો કરી રહ્યા છે. પરંતુ નીતિ-નિયમો નેવે મૂકી વેપાર કરતા વેપારીઓ સામે પાલિકા વહીવટના જોરે આંખ આડા કાન કરી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા … Read more

અરવલ્લી જિલ્લામાં પાંચ વર્ષમાં એક લાખ પશુઓની સંખ્યા વધી

[ad_1] હિંમતનગર, તા.28 અરવલ્લી જિલ્લામાં મોટા ઉદ્યોગોનો વિકાસ થઈ શક્યો નથી. પિયતનો ઓછો લાભ, મોંઘવારી વધી જેના કારણે ખેડૂત પરિવારો વધુ ગરીબ બનતાં જમીનો વેચાઈ રહી છે. એકંદરે જિલ્લામાં ખેતીનો વ્યવસાય સતત તૂટતાં પશુપાલન વ્યવસાયનો વ્યાપ વધ્યો છે. અરવલ્લી જિલ્લામાં પાછલા પ વર્ષમાં ૧ લાખથી વધુ પશુઓની સંખ્યામાં વધારો થયો છે. ગામડે ગામડે ડેરીના માધ્યમથી … Read more

રોઝડ પંથકમાં પીકઅપ ડાલાએ બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રનું મોત

[ad_1] તલોદ, તા. 28 તલોદ તાલુકાના રોજડ પંથકમાં ત્રણેક દિવસમાં બનેલા અલગ અલગ ત્રણ બનાવોમાં ૧ પરણેતર યુવતી સહિત કુલ ચારનાં મોત નિપજ્યા છે. પરણેતર યુવતીનું અગમ્ય કારણોસર કેનાલના પાણીમાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં પીકઅપ ડાલુ વાહન આગળ જતા ભારવાહક ટ્રકમાં ઘૂસી જતાં મોત નિપજ્યું હતું. બીજા બનાવમાં પીકઅપ ડાલુ વાહનઆગળ જતા … Read more

દિવાળી પર્વના તહેવારોમાં જિલ્લાની આઠ ડેપોની 100 થી વધુ એકસ્ટ્રા બસો દોડાવાશે

[ad_1] હિંમતનગર તા. 28 હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારોમાં મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને સાબરકાંઠા એસ.ટી. ડીવીઝન દ્વારા એકસ્ટ્રા બસો સાથે એક્સપ્રેસ બસો દોડાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના અને ગાંધીનગરના માણસા ડેપો મળી કુલ ૮ ડેપોમાંથી ૧૦૦થી વધુ એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે.  સાબરકાંઠાના હિંમતનગર એસ.ટી. વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને અનુલક્ષીને બસમાં મુસાફરી … Read more

મામસા નજીકથી ચોરીના દાગીના સાથે ચાર શખ્સ પોલીસ સંકજામાં

[ad_1] ભાવનગર, ગુરૃવાર ઘોઘા તાલુકાના મામસા નજીક ક્રાઈમ બ્રાંચે મળેલ બાતમી આધારે વોચ ગોઠવી ચોરીથી મેળવેલ સોના-ચાંદીના દાગીના વેંચવા માટે ભેગા થયેલા મોટા ખોખરા ગામના ચાર શખ્સને ઝડપી પાડી તેના કબજામાંથી ૨.૧૨લાખના દાગીના મળી આવતા પુછપરછ કરતા ઘોઘા, વરતેજ અને સિહોર પંથકમાં ચોરી કર્યાની કબુલાત આપતા ત્રણ ઘરફોડ ચોરીના ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા હતા. … Read more

દિવાળીના તહેવારો ટાણે ઉમરાળા શહેરમાં વીજળીના ધાંધિયા વધ્યા

[ad_1] ઉમરાળા, તા.૨૮ વીજળી પુરવઠાના ધાંધિયા એ આમ તો ઉમરાળા માટે નવા નથી, પરંતુ હાલ દિવાળીના સપરમા તહેવારો આવી રહ્યા છે ત્યારે પણ વીજધાંધિયામાં અભૂતપૂર્વ વધારો થયો છે. રતનપરના નવનિર્મિત સબ સ્ટેશનનું લોકાર્પણ કરાયાને ૨૭ મહિનાઓ બાદ પણ હજુ સુધી પરિસ્થિતિ સુધરી નથી. દિવાળીના તહેવારો ટાણે જ વીજધાંધીયા અનહદ વધી જતા લોકોમાં આક્રોશ વ્યાપેલ છે. … Read more

error: Content is protected !!