Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ચારધામની યાત્રાપર ગયેલ વાપી અંબે માતા મંદિરના પૂર્વ પૂજારીનું હૃદય રોગના હુમલાથી ગંગોત્રી નજીક નિધન

On: September 13, 2022 7:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
વાપી અંબે માતા મંદિરના પૂર્વ પૂજારી જેઓ ટુર લઈ ચારધામ ગયા હતા જ્યાં ગંગોત્રીથી 20 કિમિ પેહલા  રોકાણ કર્યું હતું જ્યાં હૃદય રોગ નો હુમલો થતા તેમનું નિધન થયું છે જેને લઈ પરિજનો અને મિત્ર વર્તુળમાં શોકની લાગણી પ્રવર્તી છે .

વાપીમાં જી આઈ ડી સી અંબે માતા મંદિરના પૂર્વ પૂજારી નિલેશ ઓઝા જેઓ નીલકંઠ ટ્રાવેલ્સ ચલાવતા હોય અનેક ધાર્મિક સ્થળે યાત્રા કરાવતા આવ્યા હોય ગત તારીખ 6 સપ્ટેમ્બરે ચાર ધામની યાત્રા કરવા માટે 35 યાત્રીઓ સાથે ગંગોત્રી યમનોત્રી કેદારનાથ નીકળ્યા હતા જ્યાં ગંગોત્રી થી 20 કિલોમીટર પહેલા રોકાણ કર્યું હતું જ્યાં નિલેશભાઈ ઓઝાને અચાનક છાતીના ભાગે દુખાવો થતા હોસ્પિટલ લઇ જવામાં આવે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું ઘટના અંગે જાણકારી મળતા તેમના પરિજનો હવાઈ માર્ગે ગંગોત્રી જવા માટે રવાના થઈ ગયા હતા અને તેમની અંતિમ વિધિ પણ ત્યાં જ કરવામાં આવશે ની જાણકારી મળી રહી છે 

મહત્વનું છે કે નિલેશ ભાઈ ઓઝા પરિવાર અગાઉ અંબે માતા મંદિર ખાતે પૂજારી તરીકે સેવા આપતા હતા જે બાદ તેમણે ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય શરુ કર્યો હતો 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!