Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: કોર્ટમાંથી આરોપી થયો ફરાર: પોલીસની દોડધામ

On: February 22, 2022 9:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 22

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાંથી આરોપી નાસી છૂટયો હોવાની ઘટના સામે આવી છે.  છાણી પોલીસ મથકે નોંધાયેલા મારામારીના ગુનામાં આરોપી તારીખ સમયે હાજર રહેતો ન હોય કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યો હતો. દરમ્યાન આરોપી કોર્ટ કસ્ટડીમાં હોવા છતાં વકીલને મળવાનું કહી નાસી છૂટયો હતો. ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે ,વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના તાબા હેઠળ આવેલી ચીફ કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ઉદયભાઈ લેલેએ ફરિયાદ નોંધાવી હતી કે, છાણી પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2009 દરમિયાન મારામારી ,ધાક ધમકી સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી મુકેશભાઈ જેઠાભાઈ રાઠોડ (રહે/રોહિતવાસ, અનગઢ ગામ ,વડોદરા) કોર્ટમાં તારીખ સમયે ઉપસ્થિત રહ્યો હતો. આરોપી સામે બિનજામીન લાયક વોરંટ ઈસ્યુ થયું હોય તેને કસ્ટડીમાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો. તેની સામે આરોપીના વકીલએ પકડ વોરંટ રદ કરવાની અરજી કરી હતી. પરંતુ આરોપી વકીલને બોલાવવા જવાનું કહી કોર્ટમાંથી નાસી છૂટયો હતો. આમ વોરંટ રદ કરવાની અરજી પેન્ડિંગ હોય આરોપી કોર્ટ કસ્ટડીમાં હોવા છતાં નામદાર કોર્ટની પરવાનગી વગર તે કોર્ટમાંથી નાસી છૂટયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!