Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અંબાચ મોટી નાયકવાડ શાળા માં સ્વ.ગુલાબ ભાઈ રવજીભાઈ પટેલ ના સ્મરણાર્થે બાળકોને વિવિધ ચીજો નું વિતરણ કરાયું 

On: February 22, 2022 9:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજરોજ તારીખ ૨૧/૦૨/૨૦૨૨ ને સોમવારના દિને  અંબાચ ગામે મોટી નાયકવાડ ધોરણ ૧ થી ૫ વર્ગ શાળાનાં બાળકોને સ્વ. ગુલાબભાઈ રવજીભાઈ પટેલ નાં સ્મરણાર્થે તેમનાં પરિવારજનોએ કપડાં, પેન્શિલ, રબર અને ડીશનું દાન વિતરણ કર્યું હતું. જે દરમ્યાન તેમના પરિવારજનોએ હાજરી આપી શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટેનું બાળકોને પ્રોત્સાહન પણ પુરૂં પાડ્યું હતું.
સ્વ. ગુલાબભાઈ તેમના જીવનકાળ દરમિયાન અનેક ખ્યાતનાઓ મેળવી હતી. તેઓએ પ્રાથમીક શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણ પ્રાપ્ત કરી અનુસ્નાતક થઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું  હતું. સાથેજ Doctor of Philosophy (PHD) નો અભ્યાસ પુર્ણ કરી ડોકટરેડની પદવી હાંસલ કરી તેઓ દમણની કોલેજ માં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રિટાયર્ડ થયા હતા. તારીખ  ૩૦/૦૫/૨૦૨૧ ને રવિવારના દિને કુદરતના અકરૂણતાના લિધે તેઓ ‌શ્રીજીને ચરણવશ થઈ દેવલોક પામ્યાં હતાં. જેમનાં સ્મરણાર્થે આજરોજ મોટી નયકવાડ વર્ગ શાળામાં હાજર શિક્ષક ગણ તેમજ સરપંચશ  મનિષાબેન વિજયભાઈ પટેલ ના ઉપસ્થિતીમા સ્વ. ગુલાબભાઈ રવજીભાઈ પટેલ ના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા યાદગીરી નિમિતે શાળાના‌ બાળકોને ઉપયોગી સાધનોનું દાન વિતરણ કર્યું હતુ. 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!