નાનાપોઢા આમ્રવન પર્યટકો માટે ખુલ્લું મુકાયું ,પર્યટકો માં ખુશી નો માહોલ

On: November 8, 2021 10:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now


છેલ્લા કેટલાક સમય થી કોવિડ 19 ને કારણે બંધ કરી દેવમાં આવેલ આમ્રવન નાનાપોઢા નું ઉદ્યાન બંધ હાલત માં હતું જોકે કોવિડ નિયમો દિવાળી પેહલા સુધારો થયો હોવા છતાં ઉદ્યાન બંધ હાલત માં હતું જેને પગલે આસપાસના વિસ્તાર માં કેટલાક લારી ગલ્લા વાળા ને પણ ધંધા રોજગાર ઉપર અસર પડી હતી જોકે સમગ્ર બાબતે ખબરદાર વેબ દ્વારા અહેવાલ પ્રકાશિત કરી ને જવાબદાર વિભાગ નું ધ્યાન દોરતા સમાજિક વનીકરણ વિભાગ દ્વારા આમ્રવન પર્યટકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે સામાન્ય દિવસોમાં સોમવારે ઉદ્યાન બંધ રહેતું હોય છે પરંતુ દિવાળી ની રજાઓ હોય અને પર્યટકોની સંખ્યા ને જોતા આજે પણ ખુલ્લું રાખવામાં આવ્યું હતું જેને લઈ પર્યટકો માં આનંદ ની લાગણી જોવા મળી રહી હતી 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!