Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વલસાડના 22 ગામના ખેડૂતોને ફરી કૃષિ લાયક પાણી મળશે એવી આશા બંધાઈ 

On: February 3, 2024 5:29 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now
ચીંચાઈ ખાતે કાર્યક્રમ

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં બનેલી મોહન પુરા જળ પરિયોજના જેવી યીજના ચીંચાઈ નજીક શરૂ કરવામાં આવે તે માટે મધ્યપ્રદેશના મોહન પુરા પરિયોજના અંગે ખેડૂતો ને માહિતી આપવા ત્યાંના પાણી પુરવઠા વિભાગના ઈજનેર ચીંચાઈ ગામે ખેડૂતો માહિતી આપી 

1990 માં અંદાજિત 400 કરોડ કરતા વધુ ખર્ચે 18 ગામના લોકોને પાણી મળે તે માટે ચીચાઈ સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી હતી.પરંતુ પાઇપો ના લીકેજ અને પાણી ન મળતા સમગ્ર યોજના હાલ ખોરંભે પડી છે.અને 22 ગામના ખેડૂતો ને કૃષિમાં પિયત લાયક પાણી મળતું ન હોવાથી 22 ગામના ખેડૂતો દ્વારા કૃષિમાં પિયત નું પાણી મળે તે માટે રજુઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યાંના આધિકારીઓ એ તેમને જણાવ્યું કે પાણી જોઈએ તો નવી યોજના ની માંગ કરો અને એ પણ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં મોહનપુરા ખાતે બનેલી પ્રેસરાઈઝ ઇરીગેશન યોજના જેમાં પાણીનો સહેજ પણ બગાડ થતો નથી ત્યાં આ યોજના સફળતા પૂર્વક ચાલી રહી છે

જેમાં ખેડૂતો એ પોતાના ખેતર માં ઇલેક્ટ્રિક મોટર પણ મુકવાની જરૂર પડતી નથી મોહનપુરા યોજના માં 727 ગામના ખેડૂતો ને પાણી નો લાભ મળી રહ્યો છે અને અંદાજિત 490 થી 500 હેકટર જમીનમાં પાણી પહોંચતું થયું છે નેહર માધ્યમ થી પાણી પહોંચાડવામાં આવે તો તેમાં પાણી નો બગાડ થાય છે જ્યારે આ યોજનામાં સીધા પાઇપ જ જમીનમાં નાખી જે પણ ખેડૂત ને જોઈએ તેના ખેતર માં વાલ મુકવામાં આવે છે ત્યારે વલસાડ તાલુકાના ચીંચાઈ ગામે પણ આવી યોજના બને તે માટે ખેડૂતો ને માર્ગ દર્શન આપવા માટે મોહનપુરા પરિયોજના ની માહિતી આપવા માટે એમ પી થી પાણી પુરવઠા અધિકરી ઓ આવ્યા હતા અને એક વિશેષ માર્ગદર્શન બેઠક મળી હતી જેમાં ખેડૂતોને ઉઠતા સવાલોના જવાબો પણ આપવામાં આવ્યા છે કાર્યક્રમ દરમ્યાન જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ,સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ખેડૂતો મોટી સંખ્યામાં હાજરી આપી હતી 

નોંધનીય છે કે ચીંચાઈ સિંચાઈ યોજના કરોડોના ખર્ચે બન્યા બાદ પણ ખેડૂતો ને ખૂણે ખૂણે પાણી આપી શકી નથી ત્યારે ફરી માઈક્રો ઇરીગેશન પ્રેશરરાઈઝ યોજના કેટલી હદે સફળ થશે એ તો સમય બતાવશે પણ યોજના માં દરેક સ્થળે ફરી ખોદકામ કરી મોટા પાઇપો નાખવામાં આવશે જે માટે ખેડૂતો પોતાની જમીન માં ખોદકામ કરી પાઇપો જવા દેવા પડશે જે માટે તેમને માનસિક રીતે તૈયાર રહેવું પડશે..

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!