Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

નડિયાદના ચેક રિટર્ન કેસમાં આરોપીને 6 માસની કેદ

On: March 22, 2022 9:06 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– ચેકની રકમ વળતર પેટે ન ચૂકવે તો વધુ 6 માસની સજાનો હૂકમ

નડિયાદ : નડિયાદ ડભાણ ખાતે આવેલી એશિયન ફૂડ્સ કંપનીને વર્ષ ૨૦૦૬માં આપેલો ચેક કોઈ કારણસર બેંકમાંથી પરત ફર્યો હતો. આ કેસમાં આરોપીને નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટના ગુનામાં નડિયાદની છઠ્ઠા એડિશનલ જયુડી. કોર્ટે છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યોે છે. 

નડિયાદ-ડભાણ હાઈવે પર એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝ કંપનીને ચૂકવવાની થતી રકમ પેટે મુલચંદ મોરદમલ લાલવાની (રહે.પુનિત પાર્ક સોસાયટી,નડીઆદ)એ તા. ૭/૯/૨૦૦૬નો રૂ. ૪૦,૫૪,૦૦૦નો ચેક આપ્યો હતો. 

ચેક બેંકમાં રજુ કરતા સ્ટોપ પેમેન્ટ કે અપૂરતા નાણાં ભંડોળના કારણે પરત થયો હતો. જેથી ચેકના નાણા ચૂકવી આપવા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં ચેકના નાણાં  ચૂકવવામાં ન આવતા એશિયન ફુલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નેગો. એક્ટ હેઠળ નડિયાદ કોર્ટમાં કેસ રજુ કરવામાં આવ્યો હતો. આ કેસ નડિયાદના છઠ્ઠા  ચીફ મેજિસ્ટ્રેટ બી. એન. શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી મુલચંદ મોરદ મલ લાલવાનીને નેગોશિયેબલ ઈસ્ટુમેન્ટ એકટ હેઠળ કસૂરવાર ઠેરવી છ માસની સાદી કેદની સજા તેમજ ચેકની રકમ વળતર રુપે  ત્રણ માસમાં ચૂકવી આપવાનો તેમજ જો ચેકની રકમ ન ચૂકવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવા હુકમ કર્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!