Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

આઉટસોસગ કર્મીઓના વેતન મામલે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ

On: February 15, 2022 3:37 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

પાલનપુર,
તા. 14

બનાસકાંઠા જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક
આરોગ્ય કેન્દ્રોમાં વર્ગ ૩ અને વર્ગ ૪ના કર્મચારીઓ પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ છ
વર્ષથી જે એજન્સી પાસે તે એજન્સી દ્વારા આ નાના વર્ગના કર્મચારીઓને પગાર બોનસ લીવ
ઓન કેશ અને ડ્રેસ વોશિંગના નાણામાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાની રાવ ઉઠી છે
અને જીલ્લા વિકાસ અધિકારી આ મામલે નિષ્પક્ષ તપાસ કરે તેવી માંગણી કરવામાં આવી છે

ગરીબ કર્મચારીઓનું શોષણ અટકાવવા અને એમને પુરતુ વેતન મળી
રહે એ માટે નવેમ્બર ૨૦૨૦ થી એસ્ક્રો એકાઉન્ટ મારફતે જ કર્મચારી ઓને ચુકવણુ કરવા
અને પગાર બોનસ લીવ ઓન કેશ અને ડ્રેસ વોશિંગના નાણાં સીધા કર્મચારીઓના ખાતામાં
ચુકવવા આરોગ્ય કમિશનર દ્વારા આદેશ કરવા છતાં પણ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગના
અધિકારીઓ એજન્સીને બોનસ લીવ ઓન કેસ અને ડ્રેસ વોશિંગના નાણાં ન ચુકવી ભ્રષ્ટાચાર
આચરવામાં આવી રહ્યો હોવાની રાવ ઉઠી છે. ત્યારે આઉટસોસગ કર્મચારીઓએ સોમવારે પોસ્ટર
સાથે દેખાવો યોજી જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી. જેમાં કર્મચારીઓને પ્રતિ
માસ ૧૫૦૦ રૃપિયા જેટલું નુકસાન થઈ રહ્યું હોઈ આ બાબતે તાત્કાલિક તપાસ કરી
કર્મચારીઓના હકના નાણાં પરત કરવાની માંગ કરી હતી અને તેમને ન્યાય નહિ મળે તો ઉગ્ર
આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવા આવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!