Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ચેક રિટર્ન કેસમાં ફરિયાદીને જ આરોપી બનાવવા આદેશ કરાયો

On: February 15, 2022 3:15 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ઇડર,
તા. 14

ઇડરની કોર્ટે ચેક રિટર્નના એક કેસમાં ચુકાદો આપી ખુદ ફરિયાદી
સામે જ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરતાં ચેક બાબતની ખોટી ફરિયાદ કરનારા તત્વોમાં ફફડાટ
ફેલાઈ ગયો છે.

ઇડરની કોર્ટમાં સુંદરપુર ગામના શૈલેષગીરી ગોસ્વામીએ ભાણપુર ગામના
કૃપાલ ભરતભાઈ પટેલ સામે ચેક રિટર્નની ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં જણાવાયું હતું કે
ફરિયાદીને કૃપાલ સાથે ઓળખાણ થતાં ત્રણ માસ માટે બેંકનો ચેક લઇ હાથ ઉઠીના નાણા આપ્યા
હતા. આ નાણા સમયસર પરત ન મળતાં ફરિયાદીએ કૃપાલના બેંક ખાતામાં ચેક ભર્યો હતો. જે ચેક
બાઉન્સ થતાં કોર્ટમાં ફરિયાદ કરી છે.

ચેક રિટર્નનો આ કેસ બોર્ડ પર આવતાં આરોપી કૃપાલના વકીલ ડી.ડી.
દેસાઈએ ફરિયાદીની ઉલટ તપાસ કરી હતી. આ ઉલટ તપાસમાં જે હકિકત સામે આવી તે સાંભળી ન્યાયાધીશ
પણ ચોંકી ઉઠયા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે
, ફરિયાદી શૈલેષ ગોસ્વામીએ
આરોપી કૃપાલ સાથે કોઇ નાણાકીય લેવડ-દેવડ કરી જ નથી. આરોપીની જેની સાથે લેવડ-દેવડ છે
તે કોઇ બીજો વ્યક્તિ છે અને તે વ્યક્તિને આપેલા ચેક ફરિયાદીએ પોતાના ામે ભરી આ ફરિયાદ
દાખલ કરી છે.

ત્યારબાદ આરોપીના વકીલ ડી.ડી. દેસાઈએ અન્ય દલિલો કરી દસ્તાવેજી
પુરાવા રજૂ કર્યા હતા
, જેને ગ્રાહ્ય
રાખી ન્યાયાધીશ જે.પી. પ્રજાપતિએ આરોપી કૃપાલ ભરતભાઈ પટેલને નિર્દોષ ઠરાવી છોડી મુકવા
હુકમ કર્યો હતો
, સાથે જ ખોટી
રીતે ફરિયાદ કરવા બદલ ફરિયાદી સામે જ ફરિયાદ કરવા રજીસ્ટ્રારને હુકમ કર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!