Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વરાછા બાદ હજીરાઃ રોડ ઉપર પાર્ક કરેલી લકઝરી બસમાં આગ લાગી

On: January 23, 2022 10:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ટ્રાન્સફોર્મર
પાસે બસ પાર્ક કરેલી હતી
: બાજુની બસને બચાવવા લોકોએ ધક્કો મારી દુર ખસેડી

 સુરત :

સુરતના
વરાછા-કાપોદ્રા વિસ્તારમાં ટ્રાવેલ્સની બસમાં આગ લાગ્યા બાદ હજીરા રોડ આજે સવારે પાર્ક
કરેલી લકઝરી બસમાં આગ લાગતા નાસભાગ થઇ હતી.

ફાયર
સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ હજીરાના રોડ મોરાગામ પાસે પોલીસ ચોકી નજીકમાં
શુક્રવારે રાત્રે પાર્ક કરેલી ખાનગી લકઝરી બસમાં અચનાક આગ ભભુકી ઉઠી હતી. બસ ભડભડ
સળગવવા લાગી હતી. તેથી લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ તે બસની
બાજુમાં પાર્ક કરેલી અન્ય બસને ધક્કા મારીને દુર ખસેડી હતી. આ અંગે ફાયર બ્રગેડને
જાણ થતા અડાજણ ફાયર સ્ટેશનથી ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચીને થોડા સમયમાં આગ પર
કાબુ મેળ્યો હતો. ઇલેક્ટ્રિક ટ્રાન્સફર્મરની પાસે બસ પાર્ક કરવામાં આવી હતી. જોકે
આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ નથી.  આ
બનાવમાં કોઈ ઇજા કે જાનહાની થઇ ન હોવાનું ફાયર સુત્રો જણાવ્યુ હતુ.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!