Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વડોદરા: છાણી, હરણી, લક્ષ્મીપુરા સહિતના તળાવો સુકાયા, બ્યુટીફીકેશન નો ખર્ચો માથે પડ્યો

On: December 29, 2021 11:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 29 

મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચા બાદ તળાવોનું બ્યુટીફિકેશન કર્યું છે. જે પૈકી સિધ્ધનાથ , છાણી, હરણી ,લક્ષ્મીપુરા સહિતના તળાવો સુકાઈ જતા હવે પશુઓ માટે વૃંદાવન બન્યું છે. જે વાતને સાર્થક કરતા છાણી તળાવમાં પશુઓ વિહરતાના દૃશ્યો સામે આવ્યા છે .

છેલ્લા એક વર્ષથી છાણી ગામનું વિશાળ તળાવ બ્યુટીફીકેશન બાદ સુકાઈ જવા પામ્યું છે. વિપક્ષે બ્યુટીફીકેશનની કામગીરીની નિંદા કરી તંત્રના પાપે તળાવની પરિસ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપ પણ કર્યા છે. તળાવ સુકાઈ જતા ચારે તરફ ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યા છે. અને પશુપાલકોને જાણે મોજ પડી હોય તેમ પોતાના પશુઓ તળાવમાં વિહરવા માટે છોડી મૂકે છે. આ નજારો માત્ર છાણી ગામમાં જ નહીં પરંતુ બ્યુટીફીકેશન થયેલા હરણી તળાવ ,લક્ષ્મીપુરા તળાવ સહિતના સ્થળોએ જોવા મળે છે. તદુપરાંત તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જાહેરાત કરી હતી કે વડોદરામાં રખડતા પશુનો ત્રાસ બંધ થયો છે. પરંતુ જો તેઓ વડોદરાના રસ્તે પસાર થાય તો વાસ્તવિકતા ખબર પડે. આજે પણ નિયત સ્થળોએ રખડતાં પશુઓનો જમાવડો યથાવત જોવા મળે છે. અને કામગીરી તથા આયોજન પાછળ પ્રજાના પરસેવાની કમાણીનો વ્યય થતો ગણી શકાય તેવા દ્રશ્યો સામે આવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!