Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ડિપ્લોમામાં ધો.૧૦ના ગ્રેસિંગ પાસ ૧૧૧૩ વિદ્યાર્થીને પ્રવેશ

On: December 3, 2021 1:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ

ડિપ્લોમા
ઈજનેરીમાં આ વર્ષે પ્રથમવાર ધો.૧૦ના ગ્રેસિંગ પાસ ૧૧૧૩ વિદ્યાર્થીના પ્રવેશ થયા
છે.ડિપ્લોમા ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને પ્રવેશ પ્રક્રિયાને
અંતે ખાનગી કોલેજોમાં ૧૪ હજાર જેટલી અને સરકારી-ગ્રાન્ટેડ કોલેજોમાં ૫ હજાર જેટલી બેઠકો
ખાલી રહી છે.

ધો.૧૦ની
બોર્ડ પરીક્ષા રદ કરાતા આ વર્ષે માસ પ્રમોશન આપવામા આવ્યુ હતુ અને જેમાં દોઢ લાખ
જેટલા વિદ્યાર્થીઓ ગ્રેસિંગથી પાસ થયા છે.ડિપ્લોમા ઈજનેરીમાં ગ્રેસિંગ સાથે ૩૫ ટકા
લાવનારને પ્રવેશ ન અપાતો હોય તેઓને પ્રવેશ પ્રક્રિયામાં સામેલ કરાયા ન હતા હતા
પરંતુ ઉગ્ર માંગણીને પગલે સરકારે દિવાળી બાદ મોડે મોડે ગ્રેસિંગ પાસને પણ પ્રવેશની
છુટ અપાઈ હતી.જો કે ઘણી ખાનગી કોલેજોએ પહેલેથી ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓના
ડોક્યુમેન્ટ લઈને પોતાની રીતે પ્રવેશ કરી દીધા હતા અને સરકારની મંજૂરી મળતા પ્રવેશ
સમિતિમાં વિદ્યાર્થીઓના એન્ડોર્સમેન્ટ મુકી દીધા હતા.સરકારી અને ગ્રાન્ટેડ
કોલેજોમાં ૨૯૫ જેટલા ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે
,જ્યારે
સરકારી કોલેજોમાં ૮૦૦થી વધુ ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે.

કુલ મળીને આ
વર્ષે પ્રથમવાર ધો.૧૦ના ગ્રેસિંગથી પાસ ૧૧૧૩ વિદ્યાર્થીના ડિપ્લોમામાં પ્રવેશ થયા
છે.સરકારે જો પહેલેથી ગ્રેસિંગ પાસને મંજૂરી આપી હોત ૩થી૪ હજાર જેટલા
વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ શક્યા હોત અને વધુ બેઠકો ભરાત તેમજ વિદ્યાર્થીઓ પણ
અધવચ્ચેથી ભણવાનું છોડીને ગયા ન હોત.ડિપ્લોમાની પ્રવેશ પ્રક્રિયાને અંતે હજુ પણ ૨૦
હજાર જેટલી બેઠકો ખાલી છે.જેમાં સરકારી કોલેજોમાં પાંચ હજાર જેટલી અને ખાનગી
કોલેજોમાં ૧૪ હજારથી વધુ બેઠકો ખાલી પડી છે.ગત વર્ષે ખાનગી કોેલજોની ૬૫થી૭૦ ટકા
અને આ વર્ષે ૭૫ ટકાથી વધુ બેઠકો ભરાઈ છે.ગત વર્ષે એકંદરે ૫૭ ટકા બેઠકો ભરાઈ હતી
ત્યારે આ વર્ષે ૬૨ ટકાથી વધુ બેઠકો ભરાઈ છે.

 

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!