અમદાવાદમાં કોરોનાના ૫૧ કેસ નોંધાયા

On: March 4, 2022 1:50 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

       

 અમદાવાદ,ગુરુવાર,3 માર્ચ,2022

અમદાવાદમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં ચાર કેસનો વધારો
થતા નવા ૫૧ કેસ નોંધાયા હતા.સતત ત્રીજા 
દિવસે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું. મ્યુનિ.ના રસીકરણ
કેન્દ્રો ઉપરથી ૧૧૭૪ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ
, ૯૯૧૦ લોકોને રસીનો બીજો ડોઝ અને ૭૨૩  લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૧૧,૮૦૭  લોકોને કોરોના રસી અપાઈ હતી.૧૫ થી ૧૮ વયના
૪૦૩  બાળકોને કોરોના રસીનો પહેલો અને
૪૧૭૭  બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં
આવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!