Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં સિઝેરિયન બાદ પ્રસૂતા ની તબિયત બગડતાં અપમૃત્યુ

On: January 2, 2022 9:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– સિઝેરિયન પછી તબીબે ઇન્જેક્શન આપતાં ઠંડી લાગવાથી સારવારમાં દમ તોડયો,  પરિવારમાં શોકની લાગણી

જામનગર તા.02

જામનગર નજીક દરેડ ગામમાં રહેતી એક પરિણીતાને જામનગરની ખાનગી ગાયનેક હોસ્પિટલમાં દાખલ કરાયા પછી પ્રસુતિ થયા બાદ તબીબએ ઇન્જેક્શન આપતાં તેણીને ઠંડી લાગ્યા પછી એકાએક મૃત્યુ નિપજયું છે. જે મામલે સીટી-એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર નજીક દરેડ માં રહેતી દિવ્યાબેન કેતનભાઇ હરવરા નામની 23 વર્ષની પરિણીતાને પ્રસૂતિ અર્થે જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલી ડો. ભગદે ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જયાં તેણીને સિઝેરિયન મારફતે પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યાર પછી પ્રસૂતાની તબિયત લથડતાં તેણીને તબીબે ઇન્જેક્શન આપ્યું હતું. દરમિયાન વધુ પડતી ઠંડી લાગવાના કારણે દિવ્યાબેન નું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ ને લઈને ખાનગી હોસ્પિટલ પરિસરમાં દોડધામ થઇ હતી તથા મૃતકના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!