અમદાવાદમાં ૧૫૧૮૩ લોકોને કોરોના વેકિસન અપાઈ

On: February 25, 2022 1:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

       

 અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022

અમદાવાદમાં ગુરુવારે શહેરના તમામ રસીકરણકેન્દ્રો ઉપરથી કુલ
૧૫૧૮૩ લોકોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.૧૯૧૦ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ
, ૧૨૦૫૫ લોકોને
રસીનો બીજો ડોઝ
, ૧૨૧૮
લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો.૧૫ થી ૧૮ વયના ૫૪૨ બાળકોને રસીનો પહેલો
અને  ૪૮૮૦ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં
આવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!