અમદાવાદમાં કોરોનાના ૧૧૨ કેસ નોંધાયા

On: February 24, 2022 11:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

   

    અમદાવાદ,ગુરુવાર,24 ફેબ્રુ,2022

અમદાવાદમાં ગુરુવારે કોરોનાના દૈનિક કેસમાં આઠ કેસનો ઘટાડો
થતા નવા ૧૧૨ કેસ નોંધાયા હતા.સતત ત્રીજા દિવસે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ
નહોતુ.૨૫૪ દર્દી સાજા થતા ડીસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.૨૩ ફેબુ્આરીએ શહેરમાં
કોરોનાના ૧૨૦ કેસ નોંધાયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!