Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ફેબુ્રઆરીના બીજા સપ્તાહમાં કોરોનાગ્રસ્ત 6 દર્દીનાં મોત

On: February 14, 2022 1:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,તા.13

ઉત્તર ગુજરાતમાં 
દિપાવલી ના તહેવાર અગાઉ કોરોનાની ત્રીજી લહેરનો પ્રાંરભ થયો હતો.
જેમાં   સેંક્રમિત દર્દીઓ નોંધાવાની શરૃઆત
થઇ હતી. જેમાં   ધીમે ધીમે દર્દીઓનો વધારો
જોવામળ્યો હતો. જો કે સંક્મણની શરુઆત ધીમી ગતિએ થઇ હતી પરંતુ જેમ જેમ દિવસો વધતા
ગયા તેમા ડીસેમ્બર  બાદ સંક્રમણમાં
વધારો  જોવા મળ્યો હતો. તેમજ  કોરોનાથી મોત પણ થવા લાગ્યા હતા. જેમાં
જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ૮ દર્દીના મોત થયા હતા તથા  ં ફેબુ્રઆરીના બીજા  સપ્તાહમાં 
૬ કોરોનાગ્રસ્ત ના મોત નિપજ્યા 
હતા.

ઉત્તર ગુજરાતમાં 
જાન્યુઆરીમાસમાં   દૈનિક ૫૦૦થી
૭૦૦ની એવરેજમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા હતા. જેમાં ફેબુ્રઆરીં માસંના બીજા
સપ્તાહમાં ૫૦ ટકાનો ઘટાડો નોધાયો હતો. અનેે સરેરાશ ૨૦૦ થી ૩૦૦ની વચ્ચે  કેસ નોધાયા હતા. જેમાં પાટણ જિલ્લામાં સૌથી
ઓછુ  સંક્મણ ૧૫૨ દર્દીઓ નોંધાયા હતા.
જ્યારે મહેસાણા અને બનાસકાંઠામાં આકડો ૫૦૦ ને 
આંબી ગયો હતો.ફેબુ્રઆરી મહિનામાં 
મહેસાણા-૫૫૪
,બનાસકાંઠા
૫૧૭ સંક્રમિત દર્દીઓ નોંધાવા પામ્યા હતા. 
મહેસાણામા દર્દીઓ ૧૧૯૫
,બનાસકાંઠાના૮૯૯
તથા પાટણ માં ૮૧૮  મલી કુસ ૨૯૧૨ લોકો સાજા
થતાં ઘરે ગયા હતા.

રાજ્ય આરોગ્ય તંત્રના આંકડા મુજબ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, અને બનાસકાંઠામાં
છેલ્લા ૦૭  દિવસમાં ૧૨૨૩કેસ નોંધાયા છે.
જેની સામે ૨૯૧૨ લોકો ને સારવાર બાદ રજા અપાઇ છે. તેમજ ત્રણેય જિલ્લામાં ૧
,૨૪,૯૬૯ લોકોને રસીના
ડોઝ અપાયા છે. જ્યારે  મહેસાણા જિલ્લામાં
૫  લોકો અને બનાસકાંઠા જિલ્લામાં ૧ મળી કુલ
૬  કોરોના દર્દીઓના મોત થયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!