Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જામનગરમાં યુવક કોંગ્રેસ દ્વારા બિનસચિવાલય કારકૂનની પરીક્ષા ફરી વખત મોકૂફ રહેતાં વિરોધ પ્રદર્શન કરાયું

On: February 12, 2022 4:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા.12

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કારકૂનની પરીક્ષા ફરી એક વખત મોકૂફ રાખવામાં આવી છે. જે અનુસંધાને જામનગરમાં આજે યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. 13-2-2022 ના આયોજીત બિનસચિવાલય ઓફિસ આસી.ની ભરતી માટેની પરીક્ષા હાલ રદ્ કરવામાં આવી છે. વર્ષ 2018માં યોજાનારી આ પરીક્ષા રદ કરાયા પછી પેપર ફૂટી જવાના કારણે ૨૦૨૨ માં બીજી વાર રદ્ કરવામાં આવી હતી, જ્યારે ફરી ત્રીજી વખત આયોજીત આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આથી લાખો યુવાનો નિરાશ થયા છે. આમ ગુજરાત યુવક કોંગ્રેસ અન્યાય નો ભોગ બનેલા યુવાનોના સમર્થનમાં છે. અને તેમને ન્યાય મળે તે માટે કટીબદ્ધ છે.

આ અન્યાયનો ભોગ બનેલા યુવા પરીક્ષાર્થીઓના પ્રશ્ન ને વાચા આપવા માટે આજે જામનગર માં યુવક કોંગ્રેસ ના પ્રમુખ ડો. તૌસીફખાન પઠાણ ની આગેવાની માં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને વહેલી તકે પરીક્ષા યોજવામાં આવે તેવી માંગણી કરી હતી. 

આજે સવારે સાત રસ્તા સર્કલ પાસે આયોજીત વિરોધ પ્રદર્શનના કાર્યક્રમમાં ડો. તૌસીફખાન પઠાણ, ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિપક્ષના નેતા આનંદ રાઠોડ,તથા  શક્તિસિંહ જેઠવા, મસરી કંડોરિયા, હાર્દિક દવે, રચનાબેન નંદાણિયા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!