Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

586 કરોડ ની અસ્ટોલ પાણી પુરવઠા યોજના ની ઓચિંતી મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી જીતુભાઇ ચૌધરી 

On: February 12, 2022 4:03 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

કપરાડા અને ધરમપુર ના 150 થી વધુ ગામોને પીવાનું પાણી પોહચતું કરનારી સરકાર ની 586 કરોડ ની પાણી પુરવઠા યોજના અસ્ટોલ જૂથ જે અસ્ટોલ ગામે એના બની રહેલ ઇન્ટેક વેલ અને ટાંકી વગેરે કામગીરી નું નિરીક્ષણ કરવા માટે આજે આકસ્મિક મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું છેલ્લા કેટલાક સમય થી અસ્ટોલ ગ્રુપ પાણી પુરવઠા યોજના અંગે અનેક ફરિયાદી ઉઠી રહી હોય મંત્રી શ્રી એ સ્વંય અસ્ટોલ પોહચી તમામ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું તેની સાથે આસપાસના ગામમાં સરપંચો તેમજ જિલ્લા પંચાયત સભ્ય અને તાલુકા પંચાયત સભ્યો પણ તેમની સાથે આકસ્મિક તપાસમાં જોડાયા હતા મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી અટલ પાણી પુરવઠા યોજનામાં તૈયારીના ભાગરૂપે પાણી ચાલુ કરતાં જ અનેક જગ્યાઓ પર પાણીની પાઈપલાઈનો લીક થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઇને અનેક વિસ્તારમાં ખેડૂતોના જમીનમાં હજારો ગેલન પાણી વ્યર્થ વહે છે જ્યારે ઉઠી રહેલી અનેક ફરિયાદો બાદ આજે પાણી પુરવઠાના ગુજરાતના મંત્રી જીતુભાઈ ચૌધરીએ અસ્ટોલ પહોંચીને સમગ્ર કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

error: Content is protected !!