Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

'વ્યાજના વિષચક્ર'માં ફસાયેલા યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

On: January 6, 2022 3:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,બુાધવાર

અંજાર શહેરમાં વ્યાજખોરીના નામે ધૂમ આતંક મચાવી અનેક નિર્દોષ લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવનારી રિયા ગોસ્વામીના અત્યાચારાથી મેઘપર બોરીચીના યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. 

મૃતક યુવાને આપઘાત કરતાં પહેલા સુસાઈટ નોટ લખી હતી. તેમજ મોબાઈલમાં વીડિયો ક્લિપ રેકોર્ડ કરેલી હોવાથી પોલીસે મજબૂત પુરાવાના આાધારે રિયા તાથા તેની બહેન અને ભાઈઓ સામે ગુનો દાખલ કર્યો છે.આ અંગેની વિગતો મુજબ મેઘપર બોરીચીમાં વૈકુંઠાધામ સોસાયટીમાં રહેતા ૩૦ વષય ઈરફાનઅલીભાઈ સાંજીએ જણાવ્યું હતું કે, તેના ભાઈ અનિષને રૃપિયાની જરૃરિયાત હોવાથી દોઢ વર્ષ પહેલા અંજાર બસ સ્ટેશન પાસે આવેલ રોયલ માઈક્રો ફાઈનાન્સના રિયાબેન ગોસ્વામી પાસેાથી રૃપિયા ૩૦ હજાર અને બાદમાં ર૦ હજાર એમ કુલ રૃપિયા પ૦ હજાર ૧૦ ટકા વ્યાજે લીધા હતા. દર મહિને પ હજાર રૃપિયા વ્યાજ ચુકવવામાં આવતું હતું પરંતુ લોકડાઉનમાં રૃપિયા ન ચુકવી શકતા રિયાએ ડાયરી બનાવી આપી હતી. ડાયરીના હપ્તા ચુકવવામાં મોડુ થઈ જતાં ગત તા. ર૯-૮ના રિયા તેની બહેન આરતી ગોસ્વામી તેનો ભાઈ તેજસ ઉર્ફે ચેતલો અને તેની સાથે કામ કરતા યાસીન હિંગોરજા અને યાસીનનો ભાઈ સોહિલ ઉર્ફે ચચો અનિષના ઘરે આવ્યા અને ધોકા અને છરી વડે માર મારવા દોડયા હતા. જો કે પરિવારના સભ્યો વચ્ચે  પડતાંં આરોપીઓ ચાલ્યા ગયા હતા.

બાદમાં ફરિયાદીએ તમામ રૃપિયા ચુકવી દીધા હોવા છતાં રિયાએ કોરા ચેકમાં ૬.૯પ લાખ અને બીજા ચેકમાં ૧.પ લાખ ભરી બેંકમાં ચેક બાઉન્સ કરાવ્યા હતા. રૃપિયા ભર્યા હોવા છતાં અવાર નવાર ગાળો આપી મારકુટ કરવામાં આવતી તેમજ નોટીસો મોકલવામાં આવતી હોઈ અનિષે માનસીક તણાવમાંં આવી જઈને આ દુનિયાને રિયા અને તેના સાગરિતોના ત્રાસ અલવિદા કહી દીધુ છે. આરોપીઓ સામે મજબૂત પુરાવા હોવાથી પોલીસ દ્વારા આગળની તપાસ શરૃ કરવામાં આવી છે.

અંજારના પીઆઈ મહેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે, બે મહિલા સહિત પાંચ આરોપીઓ સામે નાણા ધીરનાર સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ થાય તે પૂર્વે જ આરોપીઓ નાસી ગયા હતા. જો કે આ બનાવમાં કોઈને પણ છોડવામાં નહીં આવે વિવિાધ ટીમો બનાવીને આરોપીઓને દબોચી લેવા માટે ચક્રોગતિમાન કરાયા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!