Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત જિલ્લામાં આજથી 67,750 બાળકોને વેકિસન મુકવામાં આવશે

On: January 2, 2022 10:45 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– સ્કૂલોમાં જઇને વેકિસન
મુકવા માટે
150 ટીમ બનાવાઇ દરેક આરોગ્ય કેન્દ્ર પર તો રસી મુકવાની વ્યવસ્થા છે જ

    સુરત

સુરત
જિલ્લાના નવ તાલુકાની સ્કુલોમાં આવતીકાલ સોમવારથી
150 ટીમ બનાવી 15 થી 18 વર્ષની વયના 67,750 વિદ્યાર્થીઓને
કોરોનાની વેકિસન મુકવાનું અભિયાન શરૃ કરાશે. આ સિવાય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પણ
વેકિસન મુકાવી શકાશે.

આગામી
દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ શરૃ થનાર છે. સાથે જ કોરોનાના વધતા જતા કેસો વચ્ચે
સ્કુલો પણ ચાલુ હોવાથી બાળકોને વેકિસન મુકી શકાય તો કોરોના સામે લડત આપી શકાય તેમ
હોવાથી
15
થી
18  વર્ષની વયના
બાળકોને કોરોનાની વેકિસન મુકવાની નક્કી કરાયુ હતુ.

સુરત જિલ્લા
આરોગ્ય અધિકારી હસમુખ ચૌધરીના જણાવ્યા મુજબ સુરત શહેર અને જિલ્લામાં
15 થી 18 વર્ષની વયના 67,750 બાળકોને આવતીકાલ સોમવારથી વેકિસન
મુકવાની શરૃઆત કરાશે. આ માટે તમામ આરોગ્ય કેન્દ્રો પર રસી મુકવાની વ્યવસ્થા તો કરાઇ
જ છે. સાથે જ દરેક સ્કુલોમાં પણ વેકિસન મુકી શકાય તે માટે
150 ટીમો બનાવાઇ છે. આ ટીમો દરેક સ્કુલોમાં જઇને બાળકોને વેકિસન મુકશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!