Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પાલિકાએ નવ વર્ષનો વેરો નહીં ભરતાં સન આર્કેડની 17 દુકાનો સીલ કરી

On: December 10, 2021 3:38 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
તા. 9

મહેસાણા પાલિકા દ્વારા શહેરના નાગરિકો વેપારીઓનો મિલ્કત
વેરો બાકી હોય તેવા વેપારીઓની મિલકતો સીલ કરવાની ઝુંબેશમાં આજે પાલિકાની ટીમે મહેસાણાના
માનવઆશ્રમ ચોકડી નજીક સન આર્કેડની ૧૭ દુકાનોનો ૯ વર્ષનો વેરો બાકી નીકળતા સીલ કરી
સપાટો બોલાવ્યો હતો. જોકે અન્ય દુકાનોમાંથી સ્થળ પર જ  ૨.૧૦ લાખના વેરાની વસુલાત કરવામાં આવી છે.

બે દિવસ અગાઉ પાલિકાની ટીમે શહેરના ગોવિંદ માધવ અને પશાભાઈ
પેટ્રોલપંપ નજીકની બે દુકાનો સીલ કરી હતી. જેમાં આજે પાલિકાની ટીમ દ્વારા મહેસાણા
શહેરના માનવઆશ્રમ ચોકડી પર તિરૃપતિ હર્ષની બાજુમાં આવેલ સન આર્કેડ પટેલ રશ્મિકુમાર
ગોવિંદભાઈ તથા પટેલ ડીગ્નેશકુમાર ભરતભાઈની માલિકીની ૧૭ દુકાનો આવેલી છે. આ
દુકાનોનો છેલ્લા નવ વર્ષથી મિલ્કત વેરો ભરવામાં ન આવતા પાલિકા દ્વારા નોટિસ
પાઠવવામાં આવી હતી. છતાં પણ કોઈ જ વેરો ભરવામાં ન આવતા આખરે પાલિકાની ટીમે કડક
કાર્યવાહી કરી ૧૭ દુકાનો સીલ કરી હતી. એક દુકાનનો રૃા. ૧૯૦૮૧ વેરો મળી ૧૭ દુકાનોનો
કુલ વેરો રૃા. ૩
,૨૪,૩૭૭ બાકી નીકળતો
હતો. જ્યારે અન્ય જગ્યાએથી પાલિકાની ટીમે ૨
,૧૦,૫૦૫ રૃપિયાની
સ્થળ પર જ વસુલાત કરી છે. જોકે પાલિકાની કડક કાર્યવાહી અન્ય રીઢા બાકીદારોમાં
ફફડાટ વ્યાપ્યો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!