[ad_1]

જામનગર, તા. 3 ડિસેમ્બર 2021 શુક્રવાર
આ વર્ષ નુ અંતિમ સૂર્ય ગ્રહણ શનિવાર ના રોજ સવારે 114 કલાકે શરુ થસે અને બપોરે 3 વાગ્યે પુર્ણ થશે. વૃશ્ચિક રાશિ મા થનાર આ ખંડગ્રાસ અને ખગ્રાસ ગ્રહણ ભારત ના કોઈ ભાગ મા દ્રશ્યમાન થશે નહી. વર્ષ 2021 નુ આ છેલ્લુ ગ્રહણ હશે.
આ સૂર્ય ગ્રહણ એન્ટાર્કટિકા મા સંપુણ સૂર્ય ગ્રહણ સ્વરૂપે એટલે ખગ્રાસ સ્વરૂપે જોવા મળશે અને દક્ષિણ એન્ટાલિકા મા આશિક સ્વરૂપે સૂર્ય ગ્રહણ જોવા મળશે.
ભારત માં તથા જામનગર શહેર માં આ ગ્રહણ દ્રશ્યમાન ન હોવાથી તેના અવલોકનનો કોઈ કાર્યક્રમ રાખવામા આવેલ નથી.
કિરીટ શાહ
ખગોળ મંડળ
જામનગર
[ad_2]
Source link






