કોરોનાના પાંચ અને મ્યૂકોરમાઇકોસિસનો એક નવો કેસ

On: October 31, 2021 2:47 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 વડોદરા,શહેરમાં ડેન્ગ્યૂ,ચિકનગુનિયા અને તાવના દર્દીઓ વધી રહ્યા છે.પાણીગેટ વિસ્તારમાં રહેતા .ચોવીસ કલાક દરમિયાન કોરોનાના પાંચ અને મ્યૂકોરમાઇકોસિસનો એક નવો પોઝિટિવ કેસ આવ્યો છે.

શહેરના હરણી,સંગમ ચાર રસ્તા,ગોત્રીરોડ,સિંધવાઇ માતારોડ,સમા અને વાસણારોડ પરથી કુલ ૨,૩૦૦ લોકોના સેમ્પલ કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી પાંચના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.શહેરમાં કોરોનાના ૨૭ એક્ટિવ કેસ છે.જે પૈકી એક દર્દી ઓક્સિજનના સપોર્ટ પર છે.સારવાર લેતા બે દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી  રજા આપવામાં આવી છે.ચોવીસ કલાક દરમિયાન શહેરમાં મ્યૂકોરમાઇકોસિસનો એક નવો કેસ આવ્યો છે.હાલમાં સયાજીમાં મ્યૂકોરમાઇકોસિસના ૧૪ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

ચોવીસ કલાક દરમિયાન શહેરમાં ડેન્ગ્યૂના ૨૬,ચિકનગુનિયાના ૮,ઝાડાના ૨૯ અને તાવના ૭૦૨ નવા દર્દીઓ મળી આવ્યા છે.સયાજી હોસ્પિટલમાં ડેન્ગ્યૂના ૭ અને ચિકનગુનિયાના નવા ૨૧ પોઝિટિવ કેસ આવ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!