
વલસાડની પાંચ વિધાનસભા બેઠક ઉપર વિજય થયેલા તમામ પાંચ ધારાસભ્ય આજે માં આંબા ના આશીર્વચન મેળવવા માટે પહોંચ્યા આંબાજી શાસ્ત્રોક્ત વિધિવિધાન મુજબ પૂજન કરી દરેકે માં અંબાના દર્શન કરી ને આશીર્વચન મેળવ્યા હતા
રમણલાલ પાટકર,જીતુચૌધરી,ભરત પટેલ,અને અરવિંદ ભાઈ પટેલ સાથે મળીને આજે માં અંબા ના દ્વારે પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી ..





