Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પાલ-દઢવાવના હત્યાકાંડના 7મીએ 100 વર્ષ પૂર્ણ થતાં 1200 શહીદોને શ્રધ્ધાંજલિ અપાશે

On: March 3, 2022 12:11 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વિજયનગર,
તા.2

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં પાલ-દઢવાવ ખાતે અંગ્રેજોની ગોળીએ
વિધાઈને  ૧૨૦૦ લોકોએ  જાન ગુમાવી હતી. આ હત્યાકાંડને ૧૦૦ વર્ષ પૂરા થતા
હોવાથી શતાબ્દી અવસરે આગામી ૭મી માર્ચે ૨૦૨૨ના રોજ અરવલ્લી અને સાબરકાંઠા આદિવાસી શિક્ષક
એસોસિયેશન દ્વારા શહિદ સ્થળ ખાતે ૧૨૦૦ મીણબત્તીઓ દ્વારા ૧૨૦૦ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણનો
કાર્યક્રમ યોજાશે.

આ કાર્યકમની પૂર્વ તૈયારીના ભાગરૃપે આદિવાસી ડુંગરી ગરાસિયા
સમાજવાડીમાં વજાપુર ખાતે એસીસિએશનના પ્રમુખ દિલીપકુમાર નિનામાની ઉપસ્થિતિના એક બેઠકનંુ
આયોજન કરવામાં આવ્યું  હતું અને તૈયારીના ભાગરૃપે
વિરાંજલિ વન અને શાહિદ સ્થળની પણ મુલાકાત લેવામાં આવી હતી એ અગાઉ મળેલી બેઠકમાં સર્વે
હોદ્દેદારોની સર્વ સંમતિથી આજે લેવાયેલા નિર્ણય મુજબ જલિયાંવાલા કાંડથી વધુ ભીષણ એવા
પાલ-દઢવાવના હત્યાકાંડમાં આઝાદીની લડતમાં જાનનું બલિદાન આપનારા ૧૨૦૦ આદિવાસી  શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ખાસ કાર્યક્રમ યોજીને  ૧૨૦૦ મીણબત્તીઓ દ્વારા તા.૭/૩/૨૦૨૨ ના રોજ સાંજે
૬ થી ૭ દરમિયાન આ ૧૨૦૦ શહીદ સ્થળ પર શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે અને આ હત્યાકાંડ
વિશેની જાણકારી નવી પેઢીના બાળકોને આપવામાં આવશે અને શ્રધ્ધાંજલિ સ્વરૃપે દરેક શાળામાં
બે મિનિટ મૌન પળાવવામા આવશે.

ગુજરાતના દરેક આદિવાસી જિલ્લાઓ અને તાલુકામાં જે આ શહીદ સ્થળ
પર હાજર ના રહી શકે તો પોત -પોતાના જિલ્લા-તાલુકામાં એક સ્થળે ભેગા મળીને મીણબત્તી
સળગાવીને તે દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરશે.જ્યારે વિજયનગર અને ભિલોડા તાલુકાના શિક્ષક
મિત્રો શાળા છુટયા પછી સૌ ૬ વાગ્યે શહીદ સ્થળ પર હાજર રહેશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!