Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

રાજકોટ મહાનગરપાલિકાને છેલ્લા 1 મહિનામાં આવાસના હપ્તા પેટે રૂ. 12,25,54,046ની આવક

On: March 2, 2022 1:15 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


    
તા.01/04/2021થી તા.28/02/2022 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.140,35,24,532/-ની આવાસના હપ્તા પેટે વસુલાત

રાજકોટ, તા. 02 માર્ચ, 2022, બુધવાર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ
અંતર્ગત અત્યાર સુધીમાં 31,000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ
છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના
, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા
તા.
01/02/2022 થી તા.28/02/2022 સુધીમાં રૂ.12,25,54,046(બાર કરોડ પચ્ચીસ લાખ ચોપ્પન
હજાર છેતાલીસ પુરા)ની આવક કરેલી છે. તા.
23/06/202 થી તા.28/02/2022
સુધીમાં રૂ.109,84,01,808/-(એકસો નવ કરોડ ચોર્યાસી
લાખ એક હજાર આઠસો આઠ પુરા)ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. આજ રીતે
તા.
01/04/2021થી તા.28/02/2022 સુધીમાં
આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.
140,35,24,532/- (એકસો ચાલીસ
કરોડ પાત્રીસ લાખ ચોવીસ હજાર પાંચસો બત્રીસ પુરા)ની વસુલાત આવાસના હપ્તા પેટે
કરવામાં આવેલ છે.

હાલમાં વિવિધ યોજનાઓના એલોટમેન્ટ લેટર વિતરણ શરુ
છે જે અન્વયે જે લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવેલ નથી કે આવાસ પેટેના
હપ્તા ભરપાઈ કરેલ નથી તેઓને તાત્કાલિક આવાસ યોજના વિભાગ
, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ, રાજકોટનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ
મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાના આવાસ
યોજના વિભાગના આસીસ્ટન્ટ મેનેજર દ્વારા આ માહિતી જાહેર કરવામાં આવી છે.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!