અમદાવાદમાં કોરોનાના ૧૨૦ કેસ નોંધાયા

On: February 24, 2022 12:17 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,બુધવાર,23 ફેબ્રુ,2022

અમદાવાદમાં બુધવારે 
કોરોનાના દૈનિક કેસમા ૩૭ કેસનો ઘટાડો થતા નવા ૧૨૦ કેસ નોંધાવા પામ્યા
હતા.સતત બીજા દિવસે પણ  શહેરમાં કોરોનાથી
કોઈ મોત નોંધાયુ નથી. ૩૧૩ દર્દી સાજા થયા હતા.

શહેરના તમામ રસીકરણકેન્દ્રો ઉપરથી બુધવારે ૧૮૭૯ લોકોને
કોરોના રસીનો પહેલો ડોઝ
,૧૨૯૦૭
લોકોને રસીનો બીજો ડોઝ તથા ૧૫૩૬ લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવતા કુલ ૧૬૩૨૨
લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.૧૫ થી ૧૮ વયના બાળકો પૈકી ૫૩૮ બાળકોને કોરોના
રસીનો પહેલો ડોઝ અને ૪૮૦૬ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!