કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત વિરુદ્ધ દાખલ અરજી સામે ગુજરાત હાઈકોર્ટે ચાર્જશીટ ના કરવા આદેશ આપ્યો

On: February 23, 2022 11:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ, તા. 23 ફેબ્રુઆરી 2022 બુધવાર

ચોટીલા પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત રાજ્યના અધ્યક્ષ રાજ શેખાવત સામે દાખલ થયેલ એફ. આઇ. આર. ને રદ કરવા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અરજીની સુનાવણી એડવોકેટ મારફતે કરાવતા ન્યાય મૂર્તિએ સરકાર અને પોલીસ સામે નોટિસ કાઢવાનો હુકમ ફરમાવી પોલીસને ગુજરાત હાઈકોર્ટની પરવાનગી લીધા વગર ચાર્જશીટ ના કરવા આદેશ કર્યો છે.

આ હુકમ આવ્યા બાદ રાજ શેખાવતે જણાવ્યુ કે આ હુકમ હું માનભેર આવકારું છું અને ગુજરાત હાઈકોર્ટનો આભાર વ્યક્ત કરું છું મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે મને વડી અદાલતથી ન્યાય જરૂર મળશે.

 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!