[ad_1]

રાજકોટ, તા. 07 ફેબ્રુઆરી 2022 સોમવાર
રાજકોટમાં તોડકાંડ વચ્ચે મોરબીથી બદલી પામેલા PSIને છુટા થાય એ પહેલા જ સસ્પેન્ડ કરાયા છે.
વહીવટના કેસમાં જૂનાગઢ બદલી પામેલા PSI ને છુટા કરતા પહેલા જ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે.
માળીયા નજીક આવેલી ખાનગી બિનખેતી જમીન ખાલી કરાવ્યાના આક્ષેપ બાદ એ ડિવિઝનમાંથી કંટ્રોલ રૂમમાં મુકી દેવાયા હતા. 3 દિવસ પહેલા PSI ની જૂનાગઢ બદલીનો ઓર્ડર થયો હતો.
[ad_2]
Source link






