Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અમદાવાદના સાત ઝોનમાં ૨૦૫ બાકી કરદાતાની મિલકત સીલ કરાઈ

On: February 6, 2022 12:06 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

       

 અમદાવાદ,શનિવાર,5 ફેબ્રુ,2022

શહેરના સાત ઝોનમાં મિલકત વેરો ભરપાઈના કરનારા કરદાતાઓની
શનિવારે વધુ ૨૦૫ મિલકત મ્યુનિ.તંત્રે વેરા વસૂલી મામલે સીલ કરી હતી. શનિવારે ૨.૪૪
કરોડની વેરા વસૂલાત કરવામાં આવી હતી.પાંચ દિવસમાં શહેરના સાત ઝોનમાં મિલકતવેરો
ભરપાઈ ના કરનારા કરદાતાઓની ૧૦૯૭ મિલકત સીલ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મહિનાના આરંભથી વેરો
ભરનારાઓને વળતર આપવાની સાથે જે કરદાતાઓ વેરો ભરતા નથી એવા કરદાતાઓની મિલકત સીલ
કરવામાં આવી રહી છે.શનિવારે મધ્ય ઝોનમાં ૪૬ મિલકત સીલ કરાઈ હતી.આ ઉપરાંત ઉત્તરઝોનમાં
૫૧ મિલકત સીલ કરવામાં આવી હતી.દક્ષિણ ઝોનમાં ૨૪
, પૂર્વ ઝોનમાં ૨૫ અને પશ્ચિમ ઝોનમાં ૨૨ મિલકત તેમજ
ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૩૭ મિલકત સીલ કરવામાં આવી હતી.પૂર્વ ઝોનમાં ૬૨૯ અને ૨૧૪
કરદાતાઓને બાકી મિલકતવેરો ભરવા નોટિસ આપવામાં આવી હતી.

પહેલી ફેબુ્આરીથી પાંચ ફેબુ્આરી સુધીમાં મધ્ય ઝોનમાં ૨૪૦, ઉત્તર ઝોનમાં ૨૨૨, દક્ષિણ ઝોનમાં
૧૨૬
, પૂર્વ
ઝોનમાં ૨૨૫
, પશ્ચિમ
ઝોનમાં ૧૨૫
, ઉત્તર-પશ્ચિમ
ઝોનમાં ૭૭ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૮૨ મિલકત વેરો ના ભરવા બદલ સીલ કરવામાં આવી
હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!