Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

જો માવઠું વરસે તો રવી પાકમાં રોગચાળાના જોખમને ટાળી ન શકાય

On: January 21, 2022 1:14 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભુજ,ગુરૃવાર

ઠંડીની તિવ્રતામાં વાધારો થયા પછી હવે કચ્છમાં વાતાવરણ ફરીથી બદલાયું છે. હવામાન વિભાગ દ્વારા આવતી કાલ તા.ર૧ જાન્યુઆરીથી ર દિવસ સુાધી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ખેડૂતોમાં ફડક પેસી છે. ખેતરોમાં રવી પાક ઉભો હોવાથી ફરીથી જો માવઠું વરસે તો પાકમાં રોગચાળાનું જોખમ વાધી શકે છે. 

હવામાન વિભાગે વેસ્ટર્ન ડિસ્ટબન્સીની અસરના કારણે રાજયમાં આવતી કાલાથી બે દિવસ વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી માવઠાની આગાહી કરી છે. વર્તમાન રવી સીઝનમાં સતત પમી વાર માવઠાનું જોખમ ઉભું થયું હોવાના કારણે ખેડુતો ચિંતિત બન્યા છે. હવામાનમાં આવેલા બદલાવના કારણે ઠંડીનું જોર ઘટયું છે પરંતુ જો ફરીથી માવઠું વરસે તો ખેતરોમાં ઉભા ધાન્ય તેમજ બાગાયતી પાકોને નુક્સાન થવાની દહેશત કચ્છના ખેડૂતોને સતાવી રહી છે. લઘુત્તમ તાપમાનનો પારો ઠંડી ઘટવાથી ઉંચકાયો જરુર પરંતુ વેસ્ટર્ન ડિસ્ટબન્સીની અસરના કારણે કમોસમી વરસાદની શક્યતા વાધી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!