Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

બુધવારે વહેલી સવારની ઘટના, નરોડા-દહેગામ રોડ ઉપર લાકડાની ફેકટરીમાં ભીષણ આગથી જથ્થો ખાખ

On: December 29, 2021 10:14 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

     

  અમદાવાદ,બુધવાર,29 ડીસેમ્બર,2021

બુધવારે વહેલી સવારે પાંચના સુમારે નરોડા-દહેગામ રોડ ઉપર
આવેલી લાકડાની ફેકટરીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગતા ફેકટરીમાં રાખવામાં આવેલો
લાકડાનો તમામ જથ્થો આગના કારણે બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.ફાયર વિભાગના અધિકારીઓ
અને જવાનોએ સમયસૂચકતા વાપરતા માત્ર એક કલાકની અંદર આગને કાબૂમાં લઈ શકાઈ હતી.આ
ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી ના હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા
મળે છે.

નરોડા-દહેગામ રોડ 
ઉપર જીઈબી સ્ટેશન નજીક શિવ ટીમ્બર માર્ટ તથા કે.એન.પટેલ એન્ડ કંપની નામની
લાકડાની પ્લેટ અને કેરેટ બનાવતી ફેકટરી આવેલી છે.આ ફેકટરીમાં આગ લાગી હોવાનો ફાયર
કંટ્રોલને બુધવારે વહેલી સવારે પાંચના સુમારે મળતા ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને
જવાનો નાના અને મોટા મળી કુલ ૧૪ વાહન સાથે ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા ઘટના
સ્થળે દોડી ગયા હતા.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટની મળેલી પ્રતિક્રીયા મુજબ
,આગ લાગવાનું
ચોકકસ કારણ જાણવા મળી શકયુ નથી.પરંતુ શકય છે કે
,શિયાળાની વહેલી સવારે તાપણુ કરવામાં આવ્યુ હોય અને પવન વધુ
હોવાથી એમાંથી તણખા ઝરતા આગ લાકડાના જથ્થામાં લાગી હોવાની શકયતા નિવારી શકાતી નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!