દહેજમાં અંગત અદાવતમાં યુવાનની હત્યા

On: November 24, 2021 11:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: મંગળવારે વહેલી સવારે 4 વાગ્યે દહેજના માખણીયા ફળીયા પાસે આવેલા ક્રિકેટના ગ્રાઉન્ડમાં ખુની ખેલ ખેલાયો હતો. માછીમારી કરતાં 21 વર્ષિય રમણ ભીખાભાઈ રાઠોડની આજ વિસ્તારમાં રહેતા રોહિત ઉર્ફે મેલો પ્રવિણ રાઠોડમે લાકડા સપાટા માથામાં મારી મોત નિપજાવ્યુ છે. મોતનું સ્પષ્ટ કારણ હજુ બહાર આવ્યુ નથી. પરંતુ કોઈક અદાવતના લીધે બંને વચ્ચે પહેલા બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે,

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!