દિપોત્સવી પર્વની ઝાકમઝોળ અમદાવાદમાં ફટાકડા વેચવા ૧૭૬ એકમોને એન.ઓ.સી. અપાઈ

On: October 31, 2021 11:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અમદાવાદ,રવિવાર,31 ઓકટોબર,2021

દિપોત્સવી પર્વ દરમ્યાન અમદાવાદમાં આ વર્ષે ફટાકડા વેચવા
૧૭૬ એકમોને મંજુરી આપવામાં આવી છે.પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૪૫ એકમોને ફટાકડાના
વેચાણ માટે એન.ઓ.સી.આપવામાં આવી છે.આ વર્ષે આપવામાં આવેલી વ્યાપક મુકિતની વચ્ચે
ફટાકડાના વેચાણથી પર્વની ઝાકમઝોળ જોવા મળશે.

આ અંગે મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ફટાકડાનું કાયમ વેચાણ કરતા ૧૩૧ અને હંગામી વેચાણ
કરનારા ૩૯ એકમોને ફાયર વિભાગ તરફથી ફટાકડાના વેચાણ માટે ફાયર એન.ઓ.સી.આપવામાં આવી
છે.શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આઠ
,દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં ચાર તથા પશ્ચિમ ઝોનમાં ૪૫ એકમોને એન.ઓ.સી
.અપાઈ છે.આ ઉપરાંત પૂર્વ ઝોનમાં ૧૩, દક્ષિણ ઝોનમાં ૨૨
એકમોએ ફટાકડાના વેચાણ માટે મંજુરી માંગતા તેમને એન.ઓ.સી.આપવામાં આવી છે.મધ્ય
ઝોનમાં ૪૦ તેમજ ઉત્તર ઝોનમાં ફટાકડાના વેચાણ માટે ૪૪ એન.ઓ.સી.આપવામાં આવી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!