9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે બાઈક રેલી મરઘમાળથી નીકળશે

On: August 3, 2023 4:32 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

ગામના સરપંચ રજનીકાંત પટેલ દ્વારા આજે આયોજન ના ભાગ રૂપે 7 ફળીયાના 7 આયોજકો સાથે એક વીશેષ બેઠક યોજીને જરૂરી ચર્ચા ઓ કરવામાં આવી હતી

આગામી તારીખ 9 ઓગષ્ટ ના રોજ આવી રહેલા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે ધરમપુરના મરઘમાળ ગ્રામ પંચાયત ખાતે એક આયોજન લક્ષી મિટિંગ નું આયોજન કરાયું હતું જેમાં મરઘમાળ થી એક જંગી બાઈક રેલી નીકળશે જે મરઘમાળ થઈ વિરવલ નાનીઢોલ ડુંગરી,બામટી થઈ ધરમપુર જશે આજે આયોજિત કરવામાં આવેલી મિટિંગમાં 7 ફળીયા ના 7 આયોજકો અને મોટી સંખ્યામાં યુવાનો હાજરી આપો હતી બાઈક રેલીમાં તમામ યુવાનો મોટી સંખ્યામાં જોડાય એ અંગે આવાહન કરવામાં આવ્યું હતું

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

Ajay’s Cafe ફૂડથી આગળ વધીને ચેસ દ્વારા પણ ફેલાવી રહ્યું છે ‘હેપ્પી વાલી ફીલિંગ’

કપરાડાની પૂજ્ય મોટા હાઈસ્કૂલ(માની)ના તેજસ્વી વિદ્યાર્થીઓએ કર્યો હવાઈ પ્રવાસ, દ્વારકાધીશના દર્શનનો મળ્યો લ્હાવો

ક્યાં એક તરફ મોંઘી દાટ મર્સીડીઝ કાર માં નીકળતી વર યાત્રા ને ક્યાં સંસ્કૃતિ ને બચાવવાં માટે નીકળતી બળદ ગાડાં માં નીકળેલી જાન.નો ઠાઠ..

પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત 19 જૂને રાષ્ટ્રીય કાર્યક્રમ, વાપીમાં રાજુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાશે વિશેષ કાર્યક્રમ

ધરમપુર વિલ્સન હિલ ખાતે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર આસપાસની નદીઓમાં બેફામ રેતી ખનન સામે કાર્યવાહી, માત્ર ચાર ટ્રક જપ્ત થતા અનેક સવાલો

error: Content is protected !!