Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

'ફોર્મ સી' રિન્યુ ન થાય તો ૫૦૦ ખાનગી હોસ્પિટલોમાં સીલ લાગશે

On: March 22, 2022 10:11 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,મંગળવાર

આગામી ૩૧ માર્ચ
સુધીમાં સી ફોર્મ રિન્યુઅલ નહીં કરવામાં આવે તો અમદાવાદની ૫૦૦ ખાનગી હોસ્પિટલોને સીલ
લાગી શકે છે અને ૧૫૦૦થી વધુ સ્ટાફની રોજગારીનો પ્રશ્ન પણ સર્જાવવાની અમદાવાદ હોસ્પિટલ્સ
એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન (આહના) દ્વારા ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

ફોર્મ ‘સી’ રજીસ્ટ્રેશનના
રીન્યુઅલ અને બીયુના પ્રશ્નના મુદ્દે  ‘આહના’
દ્વારા યોજાયેલી પ્રતિકાર રેલીમાં ખાનગી હોસ્પિટલના ૩૦૦થી વધુ ડોક્ટર્સ અને મેડિકલ
સ્ટાફે ભાગ લીધો હતો. વલ્લભ સદન-રિવરફ્રન્ટથી આ રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
‘આહના’ દ્વારા અમદાવાદ મ્યુનિ. કમિશ્નરને આવેદનપત્ર આપીને આ રેલીનું સમાપન કરવામાં
આવ્યું હતું. એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. ભરત ગઢવીએ જણાવ્યું કે, ‘અમદાવાદ શહેરમાં
બીયુ પરમિશન વિનાની ૫૦ ટકાથી વધુ ઈમારતો છે. ખાનગી હોસ્પિટલોએ કાર્યરત્ રહેવા દર વર્ષે
અમદાવાદમાં સી ફોર્મ રિન્યુ કરાવવાનું હોય છે. ૩૧ માર્ચ સુધી ફોર્મ સી રિન્યુ ન થાય
તો ૫૦૦ હોસ્પિટલને સી લાગે તેવી સ્થિતિ છે. ‘

ખાનગી હોસ્પિટલોના
તબીબોના મતે અમદાવાદ સિવાય અન્ય જિલ્લામાં બીયુનો કાયદો લાગુ પડતો નથી. માત્ર અમદાવાદમાં
જ શા માટે હોસ્પિટલોને પરેશાન કરવામાં આવે છે. ૩૧ માર્ચ સુધીમાં ફોર્મ સી રિન્યુ ન
થાય તો ખાનગી હોસ્પિટલોમાં સર્જરી થઇ શકે નહીં. સી ફોર્મ વિના મેડિક્લેઇમ પણ પાસ થઇ
શકે નહીં. અગાઉ સી ફોર્મ રિન્યુઅલ માટે ૫ થી ૧૦ વર્ષનો સમયગાળો હતો. જે સમયગાળો હવે
ઘટાડીને ૧ વર્ષ કરાતાં તેની સામે ડોક્ટરો દ્વારા રજૂઆત કરાઇ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!