Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

વિસનગરમાં એક, અમીરગઢ બે કેસ સાથે ઉ.ગુ.માં કોરોના સિંગલ ફીગરમાં સમેટાયો

On: February 28, 2022 12:08 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,પાલનપુર,પાટણ,તા.27

ઉત્તર ગુજરાતમાં
ઉનાળાની ગરમીના અહેસાસ સાથે કોરોના ધીમે-ધીમે મંદ પડી રહ્યો છે. જો કે વાઇરલજન્ય
રોગ હોવાથી કોરોના સંક્રમણ અંગે લોકો ચિંતામાં છે. આજે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લા
પૈકી પાટણ જિલ્લો એકપણ કેસ સામે ના આવતાં કોરોના મુક્ત બન્યો છે. જ્યારે મહેસાણા
જિલ્લામાં માત્ર -૦૧ કેસ તથા બનાસકાંઠા -૦૨ કેસ મળી કુલ ૦૩ કેસ નોધાતાં રહીશો અને
આરોગ્યતંત્રએ હાશકારો અનુભવાયો છે.

મહેસાણા જિલ્લામાં
કેટસાક દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેમાં આજે
રવિવારના રોજ મહેસાણા જિલાલના વિસનગરમાં એક માત્ર ૧૯ વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ
છે. જ્યારે  અન્ય૦૯ તાલુકા તથા ગ્રામ્ય
વિસ્તારમાં કોરોના ગાયબ થયો છે. ૨૭ મી ફેબુ્રારી સુધીમાં ૪૭૮૫૬૬ના સેમ્પલ લેવાયા
થે. જે પૈકી ૪૭૮૫૪૪નો રિપોર્ટ નેગેટીવ આવેલ છે.જેમાં ૧૮૬૮ સેમ્પલનુ રિઝલ્ટ આવેલ
છે. જે તમામ નેગેટીવ આવ્યા છે.ખાનગી લેબમાં ૦૧ કોરોના પોઝીટીવ નોંધાયો છે. હજુ
પેન્ડીગ  રિઝલ્ટ ૬૫ છે. ૧૧ દર્દી સાજા થતાં
રજા અપાઇ છે. એકટીવ કેસ ૨૨ સામે આવ્યા છે.જ્યારે પાટણ જિલ્લામાં  આજે એક પણ કેસ ન નોંધાતાં કોરોના મુક્ત બન્યો
છે. તેમ છતાં હજુ પેન્ડીગ કેસ૧૨૯૭ તેમજ ૩૮ દર્દી હોમઆઇસોલેશન  પર છે. આજદિન સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં
૨૮૩૨  તતા શહેરી વિસ્તારમાં ૧૭૭૪ મલી કુલ
૪૬૦૬ કોરોના પોઝીટીવ કેસ નોધાયા છે
.બનાસકાંઠા
જિલ્લામાં પણ  અમીરગઢ મા માત્ર ૦૨ કેસ સામે
આવ્યા છે. જ્યાર અન્ય૧૩ તાલુકા કોરોના મુકત બન્યા છે.જેમાં આરટીપીસીઆરમાં ૧૩૧૨ તથા
એન્ટીજન ૪૨૯ મળી ૧૭૪૧ ના સેમ્પલ લેવાયા છે. જેમાં માત્ર ૦૨ કેસ સામે આવ્યા
છે.૧૮દર્દી સાજા તથાં તેમને રજા અપાઇ છે. જ્યારે એક્ટિવ ૬૩ કેસ નોંધાયા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!