Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

ચોવીસ કલાકમાં કોરોનાના નવા ૨૯ કેસ : ૨૩૭ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઇ

On: February 25, 2022 4:40 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

 વડોદરા,કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ  રહ્યો છે.ચોવીસ કલાક દરમિયાન કોરોનાના નવા ૨૯  કેસ નોંધાયા છે.જ્યારે ૨૩૭ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

શહેરના નવીધરતી, સમા, શીયાબાગ, વડસર, કપુરાઇ, રામદેવનગર, સુદામાપુરી, બાપોદ, વાઘોડિયારોડ, નવાપુરા, ગાજરાવાડી, જેતલપુર, પાણીગેટ, યમુના મિલ,અકોટા, ગોત્રી, અટલાદરા અને તરસાલીમાં રહેતા ૧,૯૬૫ લોકોના સેમ્પલ  કોરોના ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા.જે પૈકી ૨૯ ના  રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જ્યારે ગઇકાલે ૨,૦૩૮ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે  પૈકી ૫૩ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.કોરોનાની સારવાર લેતા ૨૩૭ દર્દીઓની તબિયત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.આજે શહેરમાં કોરોનાના એક્ટિવ કેસની  સંખ્યા ૬૪૫ છે.હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટીને ૧૪૪ થઇ  ગઇ છે.વેન્ટિલેટર  પરના દર્દીઓની સંખ્યા ૧૧ છે.આઇ.સી.યુ.માં દાખલ દર્દીઓ ૨૧ છે.જ્યારે ઓક્સિજનના સપોર્ટ પરના દર્દીઓની સંખ્યા ૧૦૨ છે.જ્યારે ક્વોરન્ટાઇન દર્દીઓની સંખ્યા ૧૧૬ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!