જામનગરના ચેક પરત ફરવાના એક કેસમાં જામનગરના આસામીને 6 મહિનાની કેદની સજા

On: January 23, 2022 5:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર તા. 23

જામનગરની એક કો. ઓપરેટીવ સોસાયટી પાસેથી લોન મેળવ્યા પછી તેની પરત ચૂકવણી માટે આપવા માં આવેલ ચેક પરત ફરતાં અદાલતમાં ફરીયાદ કરાઈ હતી. જે કેસમાં અદાલતે આરોપીને 6 મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ભરપાઈ કરવા આદેશ કર્યો છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો.ઓપ. સોસાયટી પાસેથી હસમુખભાઈ જીવણભાઈ કોરીયા એ લોન મેળવી હતી. તે લોનની ભરપાઈ કરવા માટે રૂ. 63,450ની રકમનો  ચેક આપવામાં આવ્યો હતો. તે ચેક નાણાના અભાવે બેંકમાંથી પરત ફરતા સોસાયટી દ્વારા અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.

જે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હસમુખભાઈ કોરીયાને તકસીરવાન ઠરાવી 6 મહિનાની કેદની સજા તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક મહિનાની કેદની સજા ભોગવવા આદેશ થયો છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!