Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

સુરત: સમગ્ર ગુજરાતનું સૌથી મોટા ડાયમીટરનું બહેડાનું વૃક્ષ ઉનાઈમાં સચવાયું છે

On: January 22, 2022 12:24 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

સુરત, તા. 22 જાન્યુઆરી 2022 શુક્રવાર

કોરોનાકાળમાં આયુર્વેદ પ્રત્યે લોકોની માનસિકતા બદલાય છે. જેને કારણે હાલ મોટેભાગે દરેક ઘરમાં શરદી, ખાંસી, તાવ, અને કફ જેવી બિમારીને માટે પણ લોકો આયુર્વેદિક ઉપચાર કરી રહ્યા છે. જેમાં એક ઔષધ બહેડો પણ છે. ખાસ વાત છે કે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો ડાયમીટર ધરાવતું વૃક્ષ ઉનાઈ રેન્જમાં છે. જેનો વ્યાસ 812 સેન્ટિમીટર છે.

બહેડા ભારત દેશમાં સર્વત્ર જોવા મળતી વનસ્પતિ છે. ખાસ કરીને તે નીચલા પર્વતીય પ્રદેશોમાં વધારે જોવા મળે છે. ગુજરાતમાં ભેજવાળા પાનખર જંગલોમાં તે જોવા મળે છે. ત્યારે ગુજરાત રાજયમાં અંદાજે 500 વર્ષ થી પણ વધુ વર્ષ થી જુનું બહેડાનું વૃક્ષ આવેલું છે. જેનો ડાયમીટર 8.12 મીટર છે એટલે કે તેને સાત વ્યક્તિઓ ભેગા થઈને ઘેરાવો કરે એટલું મહાકાય છે. તેની જાળવણી પણ કરવામાં આવી રહી છે. 

ઉલ્લેખનીય છે કે બહેડો વૈદ્યોના અતિ પ્રિય ગણાતા વૃક્ષોમાંથી એક છે. જેનો આયુર્વેદની દ્રષ્ટિએ બહોળો ઉપયોગ છે. શરદી, ખાંસી, તાવ, કફ, દમ, હૃદય રોગ અને પથરી જેવા 50 રોગો માટે તેને મહાઔષધી માનવામાં આવે છે. જેને લઇને હાલ કોરોનાની બિમારીમાં લોકો આ બહેડાનો ઉપયોગ શરદી-ખાંસી-તાવ મટે કરે છે.

આ અંગે ઉનાઈ રેન્જના RFO રૂચિ દવે એ કહ્યું કે, બહેડાનું વૈજ્ઞાનિક નામ ટર્મિનેલિયા બેલ્લીરિકા છે. અંદાજ છે કે આ વૃક્ષ 500થી વધુ વર્ષનું આયુષ્ય ધરાવે છે અમે વૈજ્ઞાનિકોને તપાસ માટે મોકલાવ્યું છે. અહીં અંબિકા નદીનો કાંપ પ્રદેશ હોવાથી ઉનાઈ રેન્જની 12 હજાર હેક્ટર જમીનમાં અનેક દુર્લભ વૃક્ષ જોવા મળ્યા છે. જેમાં મોટા બહેડાના વૃક્ષ ઉપરાંત રાઈટીયા ટિંકટોરીયા (મીઠા ઈન્દ્રજવ)ના પણ વૃક્ષ છે જેમનું સ્થાન વિશ્વમાં ત્રીજું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!